અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો
અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ ચલાવતા દિલીપ ઉર્ફે મોનુ સિંધીને પકડી પાડ્યો છે. મોનુ સિંધી લાંબા સમયથી દુબઈમાં રહીને સાઈબર ગેંગ...
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં હલચલ મચાવી છે. આ ચકચારી બનાવ બાદ વાલીઓમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. તેમના બાળકોની સુરક્ષા સૌથી મોટી ચિં?...
અમદાવાદના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શહેરના પોલીસ તંત્રમાં કાર્યક્ષમતાને વધારવા અને કાનૂની વ્યવસ્થામાં મજબૂ...
સરદાર પટેલ પ્રમુખ તરીકે બિરાજતા હતા તે હેરિટેજ ઈમારતને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, 10 કરોડનાં ખર્ચનો અંદાજ
અમદાવાદ શહેરના ઈતિહાસ અને રાષ્ટ્રીય નેતૃત્વના મહત્વપૂર્ણ સાક્ષી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ બિલ્ડિંગનું હવે રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને રિટ્રોફિટિંગ થવાની કામ?...
‘સાધના’ સાપ્તાહિક અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા અમદાવાદ ખાતે ‘શબ્દ-સાધના’ નિબંધસ્પર્ધા પુરસ્કાર અર્પણ સમારોહ
આપણી યુવા પેઢી તથા નાગરિકોને દેશનું ગૌરવ, રાષ્ટ્રના સાંપ્રત મુદ્દાઓ વગેરે વિશે વિચારતા કરવા માટે લેખન દ્વારા એક પ્લેટફોર્મ પૂરુ પાડવાના શુભ આશય સાથે ‘સાધના’ સાપ્તાહિક અને ગુજરાત સાહિત્ય ?...
સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત
સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો. સનાતન સંસ્થા વતી શ્રી ભરતભાઈ પંચાલ, શ્રીમતી જયશ્રીબેન પંચાલ , શ્રીમત?...
AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન...
અમદાવાદમાં ત્રણ દિવસ રહેશે પાણી કાપ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના 17 વોર્ડમાં નહીં આવે પાણી
અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના નાગરિકો માટે 9થી 11 જુલાઈ દરમિયાન ત્રણ દિવસ સુધી પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરી પાણી પુરવઠા માટે મુખ્ય કેનાલ ગણાતી શેઢી બ્રાન્ચ કેનાલમાં જરૂરી ?...
રૂ. 100 કરોડના ખર્ચે લો ગાર્ડન અને મીઠાખળીના રસ્તાની કાયાપલટ કરશે AMC
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિકાસના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં લો ગાર્ડન અને મીઠાખળી વિસ્તારોના છ મુખ્ય રસ્તાઓને ‘પ્રિસિંક્ટ ઝોન’ તરીકે પુનઃ...
રથયાત્રાના એક દિવસ અગાઉ જગતના નાથે ધારણ કર્યો ‘સોનાવેશ’, ભક્તોનું ઘોડાપૂર
ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંના એક એવા ભગવાન જગન્નાથજીની 148મી વાર્ષિક રથયાત્રા આવતીકાલે, 27 જૂનના રોજ અમદાવાદમાં ભવ્ય ઉજવણી સાથે નીકળવાની છે. રથયાત્રાને લઈને સમગ્ર શહે...