વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ક?...
ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ
ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી કાર્યવાહી દરમિયાન સરપંચોના પત?...
થરાદ નગરપાલિકા દ્વારા સ્વછતા અંગે રેલી યોજી
થરાદ નગરપાલિકાના પ્રમુખ, સદસ્યો, નગરપાલિકા સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સર્કિટ હાઉસથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિ?...
પાકિસ્તાન સરહદે ગુજરાત પોલીસનો મેગા સુરક્ષા અભિયાન, 16 ગામોમાં પહોંચશે 8 IPS અધિકારીઓ
ગુજરાત સરકાર દ્વારા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક અને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ ?...
બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત
બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ ...
હર્ષ સંઘવી : બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકોને આપી નવી ઓળખ
બનાસકાંઠા જિલ્લો આજે વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લ...
યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, અંબાજી ગબ્બર રોપ-વે 6 દિવસ માટે બંધ
સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામના ગબ્બર પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા આ જાહેરાત યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને કરવા?...
અમદાવાદ બાળ તસ્કરી રેકેટનો મોટો ખુલાસો : તપાસમાં બનાસકાંઠાના વધુ 2 આરોપીઓના નામ સામે આવ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલા બાળ તસ્કરી રેકેટમાં તપાસ આગળ વધતા નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ કેસમાં વધુ બે આરોપીઓના નામ બહાર આવ્યા છે, જે બનાસકા...
દાંતા ખાતે ત્રિશૂળીયા ઘાટ પર ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિધિ સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી યાત્રા માર્ગ પર આવેલા ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના વિધિ ભક્ત?...
વચન નિભાવતા CM બનાસકાંઠા પહોંચ્યા, દીકરીને આશીર્વાદ આપી કહ્યું – ભણીને કલેક્ટર બનજે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલું વચન નિભાવતા બનાસકાંઠા જિલ્લાના પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને માનવીય સંવેદનાનું અનોખું ઉદાહરણ રજૂ કર્ય...