અમિત શાહ : “ઘૂસણખોરીથી મુસ્લિમ વસ્તી વધી, હિંદુઓ ઘટ્યા; પાક-બાંગ્લાદેશથી આવેલા હિંદુઓને ભારતમાં અધિકાર”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરીના મુદ્દે સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે 1951થી 2011 વચ્ચે હિંદુ અને મુસ્લિમ વસ્તી વૃદ્ધિમાં રહેલી અસમાનતાનું મુખ્ય કારણ ગેરકાયદેસર ઘ...
નેપાળમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ, PM ઓલી દુબઈ ભાગે તેવી અટકળો, નવ મંત્રીના રાજીનામાં
નેપાળની રાજધાની કાઠમંડુ સહિતના અનેક શહેરોમાં શરૂ થયેલું Gen Z આંદોલન હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગઈકાલે થયેલા હિંસક અથડામણોમાં લગભગ 20 યુવાન આંદોલનકારીઓના મોત થયા બાદ સમગ્ર દેશમાં રો...
બાંગ્લાદેશમાં ફરી હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સૂફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી
બાંગ્લાદેશમાં ફરી એકવાર ભયાનક હિંસાનો દોર શરૂ થયો છે. શુક્રવારે જૂમાની નમાજ બાદ દેશના અનેક વિસ્તારોમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ધાર્મિક ઉન્માદમાં આવીને બે અત...
પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવ?...
અનેક વાયદાઓ બાદ આખરે યુનુસે બાંગ્લાદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે 5 ઑગસ્ટ, 2025ના રોજ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે દેશમાં આગામી સામાન્ય ચૂંટણીઓ ફેબ્રુઆરી 2026માં યોજાશે. આ મહિને રમઝાનનો પવિત્ર ઇસ્લામ...
15 ઑગસ્ટ પહેલાં લાલ કિલ્લામાં ઘૂસી આવ્યા 5 બાંગ્લાદેશી ઘૂસણખોરો
દિલ્હી પોલીસે દેશના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસણખોરીનો ગંભીર પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, 4 ઓગસ્ટના રોજ પાંચ બાંગ્લાદેશી નાગરિકોએ લા...
શરિયા વલણ તરફ ધકેલાય રહેલું બાંગ્લાદેશ: મહિલાઓના હક્કો અને સ્વતંત્રતા પર સંકટ
બાંગ્લાદેશમાં હાલ ચાલતી વચગાળાની સરકાર, જેનું નેતૃત્વ મુહમ્મદ યુનુસ કરે છે, એ દેશમાં ધર્મનિરપેક્ષતા અને લોકશાહી માટે એક ગંભીર પડકારરૂપ બની છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ સત્?...
બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ક્રેશ, કોલેજની ઈમારતમાં તૂટી પડતાં એકનું મોત
બાંગ્લાદેશ એરફોર્સનું એક F-7 ટ્રેઇનર ફાઈટર વિમાન આજે બપોરે લગભગ 1:30 વાગ્યે ઢાકાના ઉત્તરીય વિસ્તારમાં આવેલા દિયાબારીમાં દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવ?...
‘ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો…’, CDS જનરલ ચિંતિત દેખાયા
ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં એક મહત્ત્વના થિંક-ટેન્ક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે ઊંડાણપૂર્વક ચિંતાઓ વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારત આજે આંતરિક અને બ?...
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાન...