અંકલેશ્વર ખાતે ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટરનું અદ્ભૂત કરતબ
ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર પોતાના શાનદાર હવાઈ કૌશલ્યનું પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. વાયબ્રન્ટ કલર્?...
ડ્રગ્સની ઝૂઠ્ઠી વાર્તા ગૂંથનાર AAPનું ઘર જ દારૂ કાંડમાં ગરકાવ!
ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગુંથતી આમ આદમી પાર્ટી (AAP) આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે. પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીને લઈ ડ?...
ભરૂચ: સાયખા GIDCની ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ પછી ભીષણ આગ, 2નાં મૃતદેહ મળ્યાં
ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલકર ફાર્મા કંપનીમાં બુધવારે થયેલા વિસ્ફોટ અને ભીષણ આગના બનાવે હાહાકાર મચાવી દીધો. ભારે ધડાકા સાથે થયેલા આ વિસ્ફોટ બાદ આખો પ્લાન્ટ આગની જપેટમાં આ...
વિકાસ સપ્તાહ-નર્મદા જિલ્લો: ચીકદા ગ્રુપ પંચાયત ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
વિકાસ સપ્તાહ–2025 અંતર્ગત ચીકદા ગામે “સશક્ત નારીથી સમૃદ્ધ ભારત” વિષય પર માર્ગદર્શન પૂરું પાડતા સાસંદ સેવા, સુશાસન અને જનકલ્યાણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે “વિકાસ સપ્તાહ–2025” અંતર્ગત નર્મદા જ...
દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
નિવાલ્દા ગામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સશક્ત નારીથી સમૃદ્ધ ભારત અંગે માર્ગદર્શન અપાયું. સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ વિકાસ સપ્તાહ–૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીય?...
ભરૂચમાં બે સંતોનાના પિતાએ હિન્દુ યુવતી સાથે અપરિણીત હોવાનું કહી નિકાહ કર્યા
ભરૂચ શહેરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં બનેલો આ કિસ્સો હાલ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી મુજબ, હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતો મકતમપુર વિસ્તારનો એક મુસ્લિમ યુવક, ...
અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ?...
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામોમાં 100 ટકા શૌચાલય નિર્માણના દાવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તકલાદી રીતે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભૂમિ પરની હકીકત એ છે કે જિલ્લાના ઘણા અંતરિયાળ આદિવાસી વિસ...
ભરૂચમાં ભગવાન ઝુલેલાલનું મંદિર, જળ અને જ્યોતની થાય છે પૂજા, પાકિસ્તાન સાથે જોડાયેલો છે ઈતિહાસ
ભરુચ શહેરમાં નર્મદા નદી કિનારે ભગવાન ઝુલેલાલનું મંદિર આવેલુ છે. ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભગવાન ઝુલેલાલના વંશજ ઉડેરોલાલ મંદિરથી દરિયાઈ માર્ગે અખંડ ?...
ભરૂચના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ભરૂચનું પ્રાચીન નામ ‘ભૃગુકચ્છ’ હતું. આ નામ મહર્ષિ ભૃગુના નામ પરથી પડ્યું હતું.હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ ભૃગુ, જે સાત મહાન ઋષિઓ પૈકી એક હતા, તેમણે અહીં તપસ્યા કરી હતી. તેથી આ સ્થળને "ભૃ?...