વાળુકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ
વર્ષો પહેલા ચારણ પરિવાર દ્વારા રહેલ શિવલિંગ સ્થાન પર શિવાલય બન્યું એ સ્થાન એટલે વાળુકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ. સનાતન પરંપરામાં ગામેગામ નાના મોટા શિવસ્થાનો ...
ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય
કચ્છ કુકમામાં કચ્છ જિલ્લા સમાહર્તા આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંમેલન કાર્યક્રમમાં કચ્છ સહિત ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ખેડૂત ઉત્પાદક સંગઠનો જોડાયાં હતા. અહીંયા ખેતીને મજ?...
ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો
વર્ષો જૂની માંગણી બાદ ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો વ્યક્ત થયો છે અને રેલમંત્રીને ભાવનગરનાં સાંસદ તથા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અભિનંદન અપાયા છે. ભ...
સનાતન ધર્મ માટે એકઠાં નહી એક થવું આવશ્યક – રામકૃષ્ણ શાસ્ત્રી
જાળનાથ મહાદેવ નવા સાંગાણામાં શ્રાવણ માસ નિમિત્તે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણ લાભ મળી રહ્યો છે. વ્યાસપીઠ પરથી કથા પ્રસંગો સાથે રામકૃષ્ણ શાસ્ત્રીજીએ સનાતન ધર્મ માટે એકઠાં નહી એક થવું આવશ?...
આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ
ગોહિલવાડના સમુદ્ર કિનારે આવેલ ઐતિહાસિક શિવસ્થાન એટલે આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ તીર્થસ્થાન. આપણા આદિ કવિ ભક્ત નરસિંહ મહેતાની શિવસાધના ભૂમિ કે જ્યાંથી કૃષ્ણ ભક્તિનુ?...
સિહોર તાલુકાના પીપરડીના રસ્તાનું સારું કામ પણ તંત્રની બેદરકારીથી વધ્યું જોખમ
ભાવનગર જિલ્લાનાં માર્ગવિભાગના અધિકારીઓ ગામડાનાં માર્ગોનું સ્થિતિ વિશે બેદરકારી રાખી રહ્યાં છે, તે આ સિહોર તાલુકાનાં પીપરડી ગામનાં રસ્તાની દશા જોઈને ખ્યાલ આવે છે. પીપરડી ગામનાં આ રસ્તાનુ...
મોરારિબાપુનાં વ્યાસાસને આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં યોજાશે રામકથા
આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે. આગામી શનિવારથી પ્રારંભ થશે. સુંદર સમુદ્ર કિનારો, મનમોહક દ્શ્યો અને સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં એવાં વિશ્વવિખ્યા?...
શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ
ભાવનગરમાં રાજવી પરિવાર દ્વારા નિર્માણ થયેલ શિવ સ્થાનક એટલે જશોનાથ મહાદેવ એ નગરનું આસ્થા કેન્દ્ર રહ્યું છે. શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ. ગોહિલ?...
તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ
તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભ...
જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુ
જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુએ રાજીપો વ્યક્ત...