ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં મુંબઈમાં રામકથા
રાજકોટ સ્થિત સદ્દભાવના વૃધ્ધાશ્રમ અને દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષોનાં રોપણ ઉછેર હેતુ મુંબઈમાં આગામી સપ્તાહે રામકથા યોજાશે. ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં ર...
આંબલા ગામે અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા કરાયો બચાવ
આંબલા ગામે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અંતર્ગત કંસારો પ્રકૃતિ મંડળ દ્વારા સંરક્ષણ કાર્ય થયું છે. અહીંયા અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા બચાવ કરાયો છે. ખેડૂતો કે વિદ્યાર્થીઓ...
ભાવનગરમાં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાશે માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં આગામી માસે મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાનાર માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન સમારોહમાં પાંચ વિશિષ્ટ પ્રતિભા વ્યક્તિઓનાં સન્માન થશે. લગભગ ચાર દાયકાથી ?...
જાળિયા શિવકુંજ આશ્રમમાં ઉજવાયો તુલસી વિવાહ પ્રસંગ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો. આશ્રમ પરિવારનાં સંકલન સાથે વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં લાભ મળ્યો. દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસ...
પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ કથાકાર વૈશાલીબાળા આચાર્ય
કથાકાર વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે. કચ્છમાં માધાપરમાં રંઘોળ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું થયેલ આયોજન
શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું આયોજન થયેલ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે આ પર્વ ઉજવણી થશે. સનાતન પરંપરામાં દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી ?...
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો પંચ સહસ્ત્રદિન મહોત્સવ મુલતવી રખાયો
ભારે વરસાદ અને આગાહી સંદર્ભે આગામી ગુરુવારે ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો યોજાનાર પંચ સહસ્ત્રદિન મહોત્સવ મુલતવી રખાયો છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ ટીંબી સ્થિત સ્વા?...
ભાવનગર મહારાજાના મુલ્ય સૂત્ર ‘મારી પ્રજાનું કલ્યાણ થાય’ તે બજુડની મંડળીમાં પ્રતિબિંબિત – યુવરાજ જયવીરરાજસિંહજી
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિ સાથે જોડાયેલ બજુડ સેવા સહકારી મંડળીનાં શતાબ્દી વર્ષ ઉજવણી પ્રસંગે યુવરાજ જયવીરરાજસિંહજીએ કહ્યું કે, ભાવનગર મહારાજાના મુલ્ય સૂત્ર 'મારી પ્રજાનુ?...
ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવણી
માતા અને બાળકોની કાળજી હેતુ પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં થઈ. ઈશ્વરપુર વિસ્તાર કેન્દ્રમાં આ કાર્યક્રમ યોજાયો. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત મા...
રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર
ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ સાક્ષાત્કારની ભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ગોપનાથ' વિરામ પામી. રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ ?...