ગોહિલવાડનાં પીપરડી ગામમાં પ્રાકૃતિક વાતાવરણમાં દર્શનીય બેલનાથ મહાદેવ
વિધર્મી દ્વારા ખંડિત શિવલિંગ એક થયાનું ઐતિહાસિક સ્થાન એટલે ગોહિલવાડના પીપરડી ગામમાં પ્રાકૃતિક વાતાવરણમાં દર્શનીય બેલનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડમાં અંદરનાં ગામોમાં સીમાડામાં નાના મો?...
રાજસ્થાનના દૌસામાં ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 10ના મોત
રાજસ્થાનના દૌસા જિલ્લામાં બાપી નજીક મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ વાનની એક ટ્રેલર ટ્રક સાથે જોરદાર ટક્કર થતા 10 લ...
DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તે પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલી ર...
સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24550 ની ઉપર ખુલ્યો
એપોલો હોસ્પિટલ્સે પ્રથમ ક્વાર્ટરમાં ઉત્તમ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીનો નફો 42% જેટલો વધ્યો છે અને માર્જિનમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જે હેલ્થકેર સેક્ટરમાં મજબૂત ?...
ભાવનગરમાં ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા બાર સો મહાદેવ
ભાવનગરમાં જ્યાં એક જ સ્થાનમાં બાર સો શિવલિંગ સ્થાપિત થયેલ છે, તે બાર સો મહાદેવ ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા રહ્યાં છે. ગોહિલવાડ ભાવનગરમાં શિવજીનાં ઘણાં સ્થાનો ઐતિહાસિક દર્શ?...
અનેક વાયદાઓ બાદ આખરે યુનુસે બાંગ્લાદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે 5 ઑગસ્ટ, 2025ના રોજ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે દેશમાં આગામી સામાન્ય ચૂંટણીઓ ફેબ્રુઆરી 2026માં યોજાશે. આ મહિને રમઝાનનો પવિત્ર ઇસ્લામ...
SIR ડ્રાફ્ટમાંથી રદ થયેલા 65 લાખ લોકો કોણ? SCએ ચૂંટણીપંચને 3 દિવસમાં માહિતી આપવાનું કહ્યું
સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે તે બિહારના વિશેષ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટમાંથી નામ રદ કરાયેલા આશરે 65 લાખ મતદારોની વિગતો 9 ઓગસ્ટ (શનિવાર) સુધી રજૂ કરે. આ આદેશ જસ્ટિસ સૂ...
PM મોદીએ કર્યું કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન, જાણો તેમાં કયા કયા મંત્રાલયો શિફ્ટ થશે
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું, જે ભારતના પ્રશાસનના આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ભવન સે?...
લદ્દાખમાં ઈસરોએ શરુ કરી માર્સ -લાઇક એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી
ભારત વૈજ્ઞાનિક ઉન્નતિના એક મહત્વના અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે, જેમાં તેના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાની યાત્રા હવે વધુ વ્યાપક અને વ્યાવસાયિક બની રહી છે. દેશના પ્રથમ અવકાશયાત્રીઓ ?...
અશ્વિની વૈષ્ણવે ગુજરાતના ભાવનગરથી ‘મેડ ઇન ઇન્ડિયા’ શિપિંગ કન્ટેનરનો ફોટો શેર કર્યો
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ શનિવારે ગુજરાતના ભાવનગર જિલ્લામાં કન્ટેનર ઉત્પાદન કંપનીની મુલાકાત લી?...