શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર હોવાથી સમગ્ર રાજ્યભરમાં ભક્તિ અને શ્રદ્ધાનો મહિમા છવાયો છે. સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખનાદ અને “હર હર મહાદેવ” ના ગુંજન સાથે આધ્યાત્મિક માહોલ સર્જાય?...
આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ: જાણીએ કારણ અને મહત્વ
આવતીકાલે દેશ 75મો સ્વાતાંત્ર્ય દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે. તે પહેલાં આજે ભારત-પાકિસ્તાનના વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં ...
‘બંગાળી મુસ્લિમોને બાંગ્લાદેશી હોવાની શંકામાં પકડી લેવાય છે’: સુપ્રીમમાં થઈ અરજી, કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો કર્યો ઇનકાર
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ માઇગ્રન્ટ વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે નિર્ણય આપ્યો, જેમાં બંગાળી ભાષી સ્થળાંતરિત શ્રમિકોની ગેર...
કપડવંજ શહેર – તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કપડવંજ શહેર અને તાલુકાના કાવઠ ગામે તિરંગાયાત્રા યોજાઈ હતી. ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ', 'ભ?...
જન્માષ્ટમીના દિવસે જગત મંદિરમાં ક્યારે કરી શકાશે દર્શન? જાણો મંગળા આરતીનો સમય
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા સ્થિત જગત મંદિરમાં આ પર્વની ભવ્ય ઉજવણી માટે નિત્યક્રમની વિગતવાર જાહેરાત પૂજારીઓ દ...
ગુજરાતમાં ધોરણ 3થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિમાં મોટા ફેરફારો કર્યા છે. ધોરણ 3થી 8માં અત્યાર સુધી અમલમાં રહેલી પખવાડીક (એકમ) કસોટી પદ્ધતિને સંપૂર્ણપણે રદ કરીને, તેના સ્થાને ત્રિમાસિક કસ?...
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત
સ્વતંત્રતા દિવસ, 2025ના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથ?...
દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ, પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી
ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં રવિવાર, 10 ઓગસ્ટે એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં 24 વર્ષીય યુવતી પર ચાર લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. પીડિતા, જે ગુરુગ્રામ સ્થ?...
હવે એક જ દિવસમાં મળશે ભારતના વિઝા, સરકારે શરૂ કર્યા નવા બે પોર્ટલ
કેન્દ્ર સરકારે વિઝા જારી કરવાની પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારા અને ઝડપ લાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે જો અરજદાર તમામ જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે અને સંપૂર્ણતા સાથે રજૂ કરે, તો તેમને માત...
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ, ₹60 કરોડની છેતરપિંડીનો આરોપ
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પર ₹60.4 કરોડની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે, જેના પગલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ તપાસ શરૂ કરી છે. આ મામલો ત્યારે પ્?...