ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે અંત આવ્યો છે. સત્તાવાર રીતે જાહેર થયું છે કે ભાજપ સરકારના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ 17 ઑક્ટોબર, શ?...
નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર
બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સોમવારે મોડી રાત સુધી યોજાયેલી મેરેથોન બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અ...
રાજપૂતોની માગ રંગ લાવી, મોદી રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે
કેવડિયામાં રાજપૂત સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગને હવે અંતે પૂરું થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ (National Unity Day)ની ઉજવણી માટે આવશે ત્યારે તેઓ ત્યાં ત્રણ મહ?...
અમદાવાદમાં આજે 70મો ફિલ્મફેર એવોર્ડ, 150થી વધુ બોલિવૂડ સ્ટાર્સ હાજર
ગુજરાતમાં સતત બીજીવાર પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન શનિવારે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ્ટેડિયમમાં થવાનું છે. આ ભવ્ય ઇવેન્ટ માટે બોલિવૂડના 150થી વધુ જાણીતા કલાક?...
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ માં શ્રેષ્ઠ તાલુકા તરીકે કપડવંજ તાલુકાની પસંદગી
રાજકોટ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત "વિકસિત ગ્રામ વિકસિત ગુજરાત" કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫" અભિયાન દરમ્યાન સ?...
ગુજરાત વિદ્યાપીઠના 71માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહેશે ઉપસ્થિત
મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં આવતીકાલે 71મો પદવીદાન સમારોહ ધામધૂમથી યોજાવાનો છે. આ ઐતિહાસિક પ્રસંગે ભારતની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્?...
કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ
મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ રૂપ બન્યુ છે, કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને ?...
જગદીશ પંચાલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે
જગદીશ પંચાલ આગામી સમયમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે. તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હાલ ઉપલબ્ધ માહિતી મુજબ, રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે માત્ર તેઓ જ ફ...
ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા
ગુજરાત સરકારે રાજ્યમાં વહીવટી સરળતા વધારવા અને લોકો સુધી સરકારી સેવાઓ સરળતાથી પહોંચાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લઈને 17 નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બુધવારે (24 સપ્ટેમ્બર) ?...
મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના જાહેર, ₹200 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી પરિવહન સિસ્ટમને સુધારવા માટે ‘મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના’ની જાહેરાત કરી છે, જે શહેરોમાં ટ્રાફિક જામી રહેવાના અને વહન ક્ષમતા વધારવાના ઉદ્દે?...