લોકભારતી પરિવારના સ્વજનોનું વળાવડમાં યોજાશે સ્નેહમિલન
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને કન્યા વિદ્યાલય વળાવડના ઉપક્રમે લોકભારતી પરિવારના સ્વજનોનું સ્નેહમિલન આયોજન થયેલ છે. સણોસરા લોકભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકરો, પરિવારજનો ?...
સિહોરમાં દર્શનીય પંચમુખા મહાદેવ એટલે પાંચ મુખ સાથેનું શિવલિંગ
સિહોર ઐતિહાસિક નગરીમાં શિવજીનું ઐતિહાસિક સ્થાપત્ય સાથેનું સ્થાન આવેલું છે. દર્શનીય પંચમુખા મહાદેવ એટલે પાંચ મુખ સાથેનું શિવલિંગ સ્થાન છે. ગોહિલવાડનાં તીર્થ સ્થાનમાં સિહોર દર્શનીય રહેલ?...
તુર્કીયેમાં 6.1 તીવ્રતાનો આવ્યો ભૂકંપ, ઇસ્તાંબુલ સુધી ધ્રુજી ધરા, અનેક ઈમારત ધરાશાયી
રવિવારે તુર્કીયેના ઉત્તરપશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાના ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્ર સિંદિરગી હતું અને તેના આંચકા 1.6 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા ઇસ્તાંબુલ ?...
ટ્રેનમાં દીદીને Reelનું ભૂત વળગ્યું, 5 સેકન્ડમાં બહાર નીકળી ગઈ હવા
દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોતાના વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટ્સ ઇચ્છે છે. આ માટે લોકો પોતાના જીવની પરવા કર્યા વિના સ્ટંટના વીડિયો બનાવવાનું શરૂ કરે છે. જેથી તેમનો વીડિયો લોકોમાં લોકપ્ર...
કડોદ મનકામેશ્વર મહાદેવ મંદિરથી વાલોડ ઓમકારેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાય
સૂર્યપુત્રી તાપી નદીમાંથી જળ લાવીને ઓમકારેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગને જળાભિષેક કરવામાં આવે છે આ કાવડયાત્રામાં કુલ 400થી વધુ કાવડિયાઓ એ ભાગ લીધો હતો, અને સાથે સાથે ૫૦ થી વધુ ભાવિક ભક્તો સેવ...
અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત
અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નહેરૂનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ?...
વાલોડ ગ્રામ પંચાયત પર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ મોટા પાયા ભ્રષ્ટાચારના આક્ષેપો
વાલોડ ગ્રામ પંચાયત માં મોટા પાયે કામોના ડુપ્લિકેશન બતાવી ને ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ કરવામાં આવ્યા વાલોડ તાલુકામાં અત્યારે દાદરીયા અને અંધાત્રી ગ્રામ પંચાયતમ...
કપડવંજ નર્મદા નહેરમાં કાર ખાબકી, ચાલક ડૂબ્યાની શંકા
કપડવંજ તાલુકાના સોરણા તાબે ડંગાની મુવાડી સીમ વિસ્તારમાંથી પસાર થતી નહેરમાં ગુરૂવારે સાંજના 5:30 કલાકના અરસામાં નહેરના સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ન?...
મોરબીમાં ટ્રિપલ અકસ્માતમાં 4ના મોત, કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર
મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં કન્ટેનર-ટ્રક અને કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી, જેમાં ઘટ?...
વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે
અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર વધારાના ૨૫ ટકા ટેરિફ લગાવવાના નિર્ણયથી દેશમાં કાર્યરત વિવિધ નિકાસલક્ષી ક્ષેત્રોમાં ભારે ચિંતા વ્યકત થઈ છે અને નિકાસકારોને તાત્કાલિક ટેકો આપવા રજૂઆત કર?...