રાજસ્થાનમાં ISI એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર દરમિયાન 3 રાજ્યોની માહિતી લીક કરવાનો આરોપ
દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આવા સંજોગોમાં રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં CID ઇન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અહીંથી રાજસ્થાન, પંજાબ અને ગુજરા?...
દિલ્હી બ્લાસ્ટને લઈને વધુ એક ખુલાસો, ડ્રોન હુમલો કરવાનું હતું ષડયંત્ર!
ભારે સુરક્ષા તંત્ર અને તપાસ એજન્સીઓ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના સૂત્રો સુધી પહોંચવા માટે સતત કામગીરી કરી રહી છે. તપાસ દરમિયાન આતંકવાદી જસીર બિલાલ ઉર્ફે દાનિશના મોબાઇલ ફોનમાંથી મળેલા...
દિલ્હી બ્લાસ્ટ બાદ નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા સઘન ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત રાજયનાં અલગ અલગ શહેરોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. જે સુરક્ષાના ભાગરૂપે નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા મુસાફરોના સા...
દિલ્હી બ્લાસ્ટ પહેલાં હરિયાણાની ‘શાહી જામા મસ્જિદ’માં વારંવાર જતો હતો આતંકી ઉમર
10 નવેમ્બરના રોજ દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર થયેલા કાર બ્લાસ્ટની તપાસ હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહી છે. આ તપાસ દરમિયાન ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સો?...
દિલ્હી બ્લાસ્ટ આતંકી ઉમર નબીનો વિડિયો વાયરલ : સ્યુસાઇડ બોમ્બિંગને ‘ઇસ્લામમાં શહાદત’ ગણાવતો દેખાયો
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટનો મુખ્ય આરોપી ઉમર નબી ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે તેનો એક નવો ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં ઉમર અંગ્રેજીમાં વાત કરે છે અને આત્?...
કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ દિલ્હી બ્લાસ્ટને ગણાવ્યું ‘કાશ્મીરમાં અત્યાચાર’નું પરિણામ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે, ત્યારે આ ઘટનાને લઈને રાજકીય પ્રતિસાદો પણ ઝડપથી પ્રગટ થઈ રહ્યા છે. ઇસ્લામિક આતંકીઓ દ્વારા આ હુ?...
દિલ્હી બ્લાસ્ટ બાદ કોડીનાર દરગાહમાંથી ઘાતક હથિયારો જપ્ત, મુંજાવરની ધરપકડ
દિલ્લી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં શરૂ કરાયેલ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા વિસ્તારમાં આવેલી હઝરત કચ?...
દિલ્હી બ્લાસ્ટ આરોપી ઉમરની નવી ઇમેજ વાયરલ, ડૉક્ટર વેશમાં દેખાયો
દિલ્લીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં સુરક્ષા એજન્સીઓને એક મોટો અને મહત્વપૂર્ણ પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે,...
નૌગામ બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયનું નિવેદન, કહ્યુ – કારણની તપાસ ચાલુ છે
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા આકસ્મિક અને વિનાશકારી વિસ્ફોટ અંગે ગૃહ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને સમગ્ર ઘટનાની ગંભીરતા, નુકસાન અને તપાસ સંબં?...
નૌગામ પોલીસ સ્ટેશનમાં તપાસ દરમિયાન બ્લાસ્ટ, 9નાં મોત
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં 14 નવેમ્બરની રાત્રે સવા અગિયાર વાગ્યે થયેલો ભયંકર વિસ્ફોટ એક દુર્ઘટનાજનક ઘટના તરીકે સામે આવ્યો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 9થી 10 લોકોનાં મોત...