તોડવામાં આવશે દિલ્હીનું જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, તેના સ્થાને બનશે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી
દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમને તોડી તેની જગ્યાએ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી બનાવવાની યોજના કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની પાછળનું મુખ્ય ધ્?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે
પ્રકાશ પર્વ પેવેલિયનમાં લાઈટિંગ સાથે અધધધધ...સેલ્ફી લેતા પ્રવાસીઓ LED ડાયનેમિક લાઈટિંગથી પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેનું પરફેક્ટ સિમ્ફની રચે છે લાઈટિંગની ઝગમગાહટમાં પ્રકાશિત થયો રાષ્ટ્...
નડીયાદ સંતરામ દેરી મંદિર ૫૦ હજારથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ દેરી ખાતે જય મહારાજ ના જય ઘોષ સાથે દેવદિવાળી ની ભવ્ય ઉજવણી કરા હતી, જે દરમિયાન પચાસ હજાર થી વધુ ઘી અને તેલ ના દીવા થી મંદિર રોશની થી ઝગમગી ઉઠ્યું હતું. જય મ?...
ઔરંગાબાદમાં પીએમ મોદી : નક્સલવાદની કમર તોડી, લાલ આતંક હવે અંતની અણીએ
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (7 નવેમ્બર 2025) ઔરંગાબાદમાં ભવ્ય જનસભાને સંબોધિત કરી હતી. તેમણે પ્રથમ તબક્કાના મતદાન પછી ઉત્સાહપૂર્વક ?...
વંદે માતરમનાં 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સ્મૃતિ કાર્યક્રમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીનો ઔપચારિક પ્રારંભ કર્યો. શુક્રવારે યોજાયે...
દેશને 4 નવી વંદે ભારત ટ્રેનો મળશે, PM મોદી 8 નવેમ્બરે બતાવશે લીલી ઝંડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ સવારે 8:15 વાગ્યે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી એક ઐતિહાસિક પહેલ તરીકે એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ નવી ?...
ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ અગ્રણી નવીનતાઓ રજૂ કરી: QSIP: ભારતની પોતાની ક્વોન્ટમ સુરક્ષા ચિપ; 25-ક્વિબિટ QPU: ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ, જે ગણતરીના ભવિષ્યને શક્...
નડીયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ – મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત
નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ - મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. 236.66 લાખના ખર્ચે 3.2 કિમી રોડમાં 1.6 કિમી સીસી રોડ અને 1.6 કિમી ડામર રોડની કામગ?...
‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા એક વિવાદાસ્પદ નિવેદન પર હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કડક પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્ય...
વોટ ચોરીના આક્ષેપો બાદ ભાજપનો પ્રહાર, ‘રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે’
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ‘વોટ ચોરી’ના આરોપ લગાવ્યા બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રત્યુત્તરાત્મક પ્રહાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ?...