દિવાળીમાં આયોધ્યાનું રામ મંદિર દોઢ લાખ દીવાથી ઝગમગી ઉઠશે, ગિનીઝ ટીમ પહોંચી રામનગરી
આ વર્ષની દિવાળી અયોધ્યામાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઉજવણી સાથે નોંધાય તેવી છે, કારણ કે આ પહેલીવાર ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના સમગ્ર 70 એકરના સંકુલને દીવો અને લાઇટિંગથી ઝગમગાવામાં આવશે. મંદ?...
2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!
ભારત માટે ગર્વની વાત એ છે કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે વર્ષ 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે, જે ભારતને આંતરરાષ્ટ્રીય રમત જગતમ?...
નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર
બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સોમવારે મોડી રાત સુધી યોજાયેલી મેરેથોન બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અ...
નેશનલ હાઇવે ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી
ખેડા જિલ્લાના ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી જવા પામી હતી, કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલ રૂમમાં ટેલીફ?...
ટેટ-1 પરીક્ષા 14 ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે, પરીક્ષાના સમય અને અભ્યાસક્રમ ફેરફાર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધી શિક્ષક તરીકે નિમણૂંક માટેની ટેટ-1 (Teacher Eligibility Test-1) પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે જાહેરનામું બહાર પાડી જણા?...
IMF ચીફે ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન જાહેર કર્યું, શંકાકર્તાઓ ખોટા સાબિત
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે, અને આ પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF) દ્વારા માન્યતા મળી છે. IMFના ચીફ ક્રિસ્ટાલિના જૉ...
વક્તા સાથે ભાવિક શ્રોતાઓના સંવાદનો અભિગમ સેવતા મોરારિબાપુ
મોરારિબાપુ રામકથામાં વક્તા સાથે ભાવિક શ્રોતાઓના સંવાદનો અભિગમ સેવતા રહ્યાં છે. ગોપનાથ રામકથામાં પણ પત્ર ચિઠ્ઠીઓ પર પ્રતિભાવ ચિંતન અપાતું રહ્યું છે. દેશ વિદેશમાં રામચરિત માનસ ગાનમાં ભાવિ...
બોટાદમાં પરવાનગી વગર યોજાયેલી AAPની મહાપંચાયત અટકાવવા પહોંચેલી પોલીસ પર જીવલેણ હુમલો
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં રવિવારે (12 ઑક્ટોબર) પરવાનગી વગર યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP) સમર્થિત મહાપંચાયત દરમિયાન ભારે તંગદિલી અને હિંસા ફાટી નીકળી. મળતી માહિતી અનુસાર, પોલીસ દ્વારા પરવાનગી ન ...
રાજપૂતોની માગ રંગ લાવી, મોદી રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે
કેવડિયામાં રાજપૂત સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગને હવે અંતે પૂરું થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ (National Unity Day)ની ઉજવણી માટે આવશે ત્યારે તેઓ ત્યાં ત્રણ મહ?...
ગોપનાથ રામકથામાં ‘કોને રંગ દેવા’? લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે કરાયું લોકાર્પણ
લોકસાહિત્યકાર બાપલભાઈ ગઢવી લિખિત 'કોને રંગ દેવા ?' લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ કરાયું. ગોપનાથ રામકથામાં અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતિમાં આ પ્રકાશનની બીજી આવૃત્તિનો...