ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ
રાજ્યના મુખ્યમંત્રીએ આજે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરી છે. તાજેતરમાં કમોસમી વરસાદ અને અનિશ્ચિત હવામાનની આફતના કારણે રાજ્યના અ?...
આજે દેવ દિવાળી, જાણો શુભ મુહૂર્ત, પૂજાની વિધિ અને પૌરાણિક મહત્ત્વ
આજે સમગ્ર દેશમાં ભક્તિ અને આસ્થાથી ભરેલો તહેવાર દેવ દિવાળી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. આ પવિત્ર તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે, જે દીપાવલી પછીના પંદ...
મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં શુક્રવારે યોજાશે સંતવાણી સન્માન સમારંભ
મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે શુક્રવારે ચિત્રકુટધામમાં સંતવાણી વંદના થશે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્?...
બોયફ્રેન્ડ સામે યુવતી સાથે 3 નરાધમોનો સામૂહિક દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી
તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનામાં કોલેજની વિદ્યાર્થિની પર બોયફ્રેન્ડ સામે જ ત્રણ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ફરાર રહેલા ત્રણેય આરોપીઓને...
કેનેડાએ ઑગસ્ટમાં 74% ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી ફગાવી, 4માંથી 3ને નકારી
કેનેડાએ તાજેતરમાં ઈમિગ્રેશન નીતિમાં કરેલા ફેરફારોના પગલે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા મેળવવાનું કામ અત્યંત મુશ્કેલ બની ગયું છે. ઑગસ્ટ 2025માં કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓની 74 ટકા વ?...
રાયપુરમાં બોલ્યા PM મોદી : ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવમાં ભાગ લીધો અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ શહીદ વીર ના...
આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર
નવેમ્બર 2025ની શરૂઆત સાથે જ દેશભરમાં ઘણા નવા નાણાકીય અને પ્રશાસકીય નિયમો લાગુ થયા છે, જેનો સીધો અસર સામાન્ય નાગરિકોના દૈનિક વ્યવહારો, બેન્કિંગ પ્રક્રિયા, ટેક્સ ચુકવણી અને ડિજિટલ પેમેન્ટ સિસ્?...
અનંત અનાદિ વડનગર : ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ
વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ: માત્ર ગૌશાળા નહીં, અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા બનશે વૃંદાવન ગૌચર પાર્ક ગૌપ્રેમી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વતન બનશે ગૌસેવાનું તીર્થધામ,...
અફઘાનિસ્તાનમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ કાશ્મીર સુધી આંચકા અનુભવાયા
અફઘાનિસ્તાનમાં આજે શુક્રવાર, 17 ઑક્ટોબર 2025ના રોજ સવારે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધાઈ છે। આ આંચકાઓનો કેન...
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી, 3 ધારાસભ્યોને મંત્રીપદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વને મજબૂત કરવા માટે ત્રણ મહિલા ધારાસભ્યોને મંત્રીપદ પર સ્થાન આપ્યું છે, જે રાજ્યની રાજનીતિમાં મહિલા સશક્?...