નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના
તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ આખ્યાન ગાન કર્યું અને કહ્યું કે, નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ ?...
રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ
રાજકોટ શહેરના પદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી રૂ. 32 લાખની લૂંટની ઘટનાને પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં જ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ લૂંટના બનાવમાં શહેરની ટ્રાફિક શાખામાં...
બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મર અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પોતાના બે દિવસીય ભારત પ્રવાસના બીજા દિવસે આજે મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળ્યા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે વ્યાપક અને મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. આ બે?...
અમિત શાહે સ્વદેશી Zoho Mail શરૂ કર્યું, તેમનું ઈમેલ આઈડી બદલ્યું
ભારત સરકારે સ્વદેશી ટેક્નોલોજી અને ડિજિટલ આત્મનિર્ભરતા તરફ મોટું પગલું ભર્યું છે. તાજેતરમાં, સરકારે ભારતીય સોફ્ટવેર કંપની Zohoને વિશેષ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. અનેક કેન્દ્રીય મંત્?...
મહેસાણાના વિસનગરમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, 5 નરધમોએ કિશોરીને પીખી નાખી
મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક કિશોરી સાથે થયેલી નૃશંસ દુષ્કર્મની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના 4 ઑક્ટોબરના રોજ બની હતી, જ્યારે કિશોરી શનિવા?...
મોરારિબાપુ દ્વારા રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ
રામકથા ગાન માત્ર વચનાત્મક નહીં રચનાત્મક બને તેમ જ રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ પણ રહે તેમ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં ગીત સંગીત સાથે કથાગાનનો મોરારિબાપુ દ્વારા લાભ મળી...
ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેલવે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ચાર નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આ?...
અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ?...
પીએમ મોદીએ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યાં, કહ્યું– “મહાન રાષ્ટ્રની સેવા કરવી એ ગર્વની વાત, વિકસિત ભારત માટે સતત પરિશ્રમ કરતો રહીશ”
7 ઑક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યા. આ નોંધપાત્ર યાત્રા એમની રાજકીય કારકિર્દીની મજબૂત અને લોકપ્રિય દૃષ્ટિ પ્રદર્શિત કરે છે. પીએમ મોદીએ પોતાની યા?...
ગિરનાર મંદિરે ગોરખનાથજીની નવી પ્રતિમા સ્થાપિત, તોડફોડ બાદ પુનઃસ્થાપના
ગિરનાર પર્વત પર સ્થિત પ્રાચીન અને પવિત્ર ગોરખનાથ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. 5 ઑક્ટોબરની વહેલી સવારે, લગભગ ચારથી ?...