UNHRCના મંચ પર ભારતનો પાકિસ્તાન પર તીખો પ્રહાર
યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની દોઢલી નીતિઓને ખુલ્લેઆમ દુનિયા સામે ...
સેન્સેક્સ 340 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25100ની નીચે, બધા સેક્ટર લાલ નિશાનમાં
જૈન રિસોર્સ રિસાયક્લિંગનો ₹1,250 કરોડનો IPO આજે, 24 સપ્ટેમ્બરના રોજ જાહેર બોલી માટે ખુલ્યો છે અને તેમાં રોકાણકારો 26 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. આ IPOમાં કંપની ₹500 કરોડનો નવો ઇશ્યૂ લાવશે અને સાથે જ હા?...
અમદાવાદમાં 5 વર્ષમાં રૂ.549 કરોડનું આંધણ છતાં હવા અશુદ્ધ!, એર ક્વોલિટી ઈન્ડેક્સ 345
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વધતું હવાનું પ્રદૂષણ હવે નાગરિકો માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવા શુદ્ધિકરણ માટે વિવિ?...
પેલેસ્ટાઇનને માન્યતા બાદ ઇઝરાયેલી પીએમ નેતન્યાહુ : “પેલેસ્ટાઇન રાજ્ય નહીં બને”
તાજેતરના આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં બ્રિટન, કેનેડા અને ઑસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના નિર્ણયો લીધા છે, જ્યારે ફ્રાન્સ પણ ટૂંક સમયમાં આવું કરવાના પ્રયાસમાં ...
નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાને મંજૂરી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત સાથે ગુજરાતમાં ગરબા રમનારા ખેલૈયાઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટી રાહત જાહેર કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે સોમ?...
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, પહેલાં નોરતે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર
આજથી આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રાથમિક તિથી સાથે શારદીય નવરાત્રિનો પાવન પ્રારંભ થઈ ગયો છે. આજે નવરાત્રિનું પહેલું નોરતું છે, જેને માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની ઉપાસનાને અર્પણ કરવામ...
આજથી GSTના નવા રેટ લાગુ, સોયથી લઈને AC સુધી આ વસ્તુઓ થશે સસ્તી
ભારતની અપ્રત્યક્ષ કર (Indirect Taxation) પદ્ધતિમાં 22 સપ્ટેમ્બરથી એક ઐતિહાસિક પરિવર્તન અમલમાં આવ્યું છે, જેને સરકાર “GST 2.0” તરીકે રજૂ કરી રહી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે, કેન્દ્રીય નાણામંત્રી ...
ઝુબીન ગર્ગના મોત મામલે આસામ સરકારે તપાસ શરૂ કરી, કાર્યક્રમ આયોજકો સામે FIR
દેશના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના અચાનક અવસાનથી સમગ્ર સંગીત જગત અને ચાહકોમાં ભારે શોક અને અવિશ્વાસનું વાતાવરણ છે. 51 વર્ષીય ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરે સિંગાપુરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન અક?...
કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ જાહેર, PM મોદીએ ઇ-લોકાર્પણ કર્યું
જિલ્લાના ધોરડો ગામને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 100 ટકા સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી કર્?...
ભાવનગરમાં પીએમ મોદી : ‘સૌથી મોટો શત્રુ બીજા પરની નિર્ભરતા, ચિપ હોય કે શિપ જાતે બનાવવું પડશે’
પીએમ મોદી (PM Modi) 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. તેમણે ભાવનગરમાં (Bhavnagar) ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન અને અધ્યક્ષતા કર્યા બાદ સંબોધન પણ આપ્યું હતું. સંબોધનમાં શરૂઆતમા?...