17 સપ્ટેમ્બરે પીએમ મોદી દ્વારા મહિલાઓ, કિશોરીઓ અને બાળકો માટે વિશ્વસ્તરીય હેલ્થકેર અભિયાનની શરૂઆત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના આરોગ્યને સમર્પિત વિશાળ અભિયાન ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’ (Swasth Nari, Sashakt Parivar Abhiyaan) શરૂ કર?...
સેન્સેક્સ વધ્યો, નિફ્ટી 25100 ની ઉપર, સોનાના ભાવમાં ઘટાડો
સોમવારના શરૂઆતના વેપારમાં શેરબજારમાં અનેક મહત્વપૂર્ણ હલચલો જોવા મળી હતી. ટાટા ટેક્નોલોજીસના શેર 2.04% વધીને ₹716.45 સુધી પહોંચ્યા હતા. આ શેર નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સનો એક ભાગ છે. કંપનીના તાજેતરના ...
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 4 વર્ષ પૂર્ણ
13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ ગુજરાતના રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, આરોગ્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં બહુમ?...
ભોપાલમાં લવ જેહાદ આરોપીઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર કાર્યવાહી
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટા પગલાં હેઠળ લવ જેહાદ અને બળાત્કારના ગંભીર કેસમાં સંકળાયેલા આરોપીઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી. આ કાર્યવાહી દરમિયાન ભો?...
ટ્રમ્પના ટેરિફ ભારતના વધતા પ્રભાવના ડરનું પરિણામ : RSS વડા મોહન ભાગવત
નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ અંગે પોતાની સ્પષ્ટ પ્રતિ?...
મણિપુરમાં હિંસા પછી PM મોદીની પહેલી મુલાકાત, 13 સપ્ટેમ્બરે શરણાર્થી પરિવારો સાથે કરશે સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસથી તેમના પ્રવાસને લઈને અનેક અટકળો ફેલાઈ હતી, પરંતુ હવે સત્તાવાર રીતે પુષ્ટિ થ...
પશ્ચિમ બંગાળ: જાદવપુર યુનિવર્સિટીમાં SFIના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો
પશ્ચિમ બંગાળની પ્રતિષ્ઠિત જાદવપુર યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંગ્રેજી વિભાગમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી 21 વર્ષીય વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હતો. 11 સપ્ટેમ્બર ની રાત્રે ?...
અનડિટેકટ લુંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી મહેમદાવાદ પોલીસ
ખેડા-જીલ્લામાં રાતના સમયે મિલકત સંબધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ પોલીસ મહા નિરીક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓ તથા મહે, પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ કે તથા ?...
દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક
ભાદરવા માસ પિતૃ શ્રાધ્ધ પ્રસંગે કથાકાર વૈશાલીબાળાએ પ્રેરક સંદેશો આપતાં જણાવ્યું છે કે, દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક છે. સનાતન શાસ્ત્રોમાં પિતૃ શ્ર?...
દિલ્હીમાં આતંકી સાજિશ નિષ્ફળ, 5 આતંકીઓ પકડાયા અને વિસ્ફોટક સામગ્રી જપ્ત
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટો આતંકી મોડ્યુલ તોડી પાડવામાં સફળતા મેળવી છે. વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં?...