પર્યાવરણને બચાવવા માટે ગંગા સમગ્ર તાપી પ્રાંતની એક અનોખી પહેલ
દર ૩ દિવસે ગણેશ પંડાલો પરથી ફુલહાર અને પૂજાપા નો કચરો ગાડી લઈને એકત્રિત કરી એક સ્થળ પર સંગ્રહ કરવામાં આવે છે. આ ફૂલહાર, પૂજાપાનો કચરો માંથી જૈવિક ખાતર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેનાર છે. વાલ?...
સેન્સેક્સ 360 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500થી ઉપર, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ ટોપ ગેઈનર
સુઝલોન અંગે મોતીલાલ ઓસ્વાલે તેનું “ખરીદી” રેટિંગ જાળવી રાખ્યું છે અને લક્ષ્ય ભાવ રૂ. 80 નક્કી કર્યો છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ, સરકારી નીતિઓમાં મળતો પ્રોત્સાહન, મજબૂત સ્થાનિક સપ્લાય ચેઇન, ઇ?...
આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળનો બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટ ૨૦૪૭ હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન...
સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, જેના કારણે ડેમની જળસપાટી ઝડપથી વધી છે. હાલમાં ડેમ તેની કુલ ક્ષમતાના લગભગ 94 ?...
PM મોદીની જાપાન યાત્રા પૂર્ણ : ચીનમાં યોજાનાર SCO સમિટમાં ભાગ લેવા રવાના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑગસ્ટ, 2025ના રોજ જાપાનની સફળ બે દિવસીય યાત્રાનો સમાપન કરીને હવે ચીનના તિયાનજિન શહેર તરફ રવાના થયા છે, જ્યાં 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (...
બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો
બિહારમાં પટનાના મનેરમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી તેના શબને ઝાડ પર લટકાવાની ઘટના સામે આવતા ચકચારમચી ગઇ છે.આ ઘટના બાદ આક્રોશિત લોકોને વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર...
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા
ગુજરાતના ગૌરવ જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કરતાં રાજ્યના ન્યાયતંત્રમાં ગૌરવ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 29 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમ...
નડિયાદ ખાતે “મૈત્રી” સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરાયું
નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂ...
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન, 7 લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના મહોર તહસીલના ભદ્દર ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ભારે જાનહાનિ થઈ છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન એટલું ભયંકર હતું કે ઢાળ પરથી પ...
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત, પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8 ટકા
ભારતીય અર્થતંત્ર માટે નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળાની (એપ્રિલ-જૂન) કામગીરી અત્યંત સકારાત્મક રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દ?...