8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે
રાજ્યમાં આગામી 8થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનારા ગુજરાત વિધાનસભાના 15મા કાર્યકાળના સાતમા સત્રમાં અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ અને વિધેયકો રજૂ થવાના છે. સત્રની શરૂઆત 8મી સપ્ટેમ્બરના રોજ પ્રશ્નો?...
ચીનની પરેડમાં સાથે જોવા મળ્યા પુતિન-જિનપિંગ અને કિમ જોંગ ઉન, ટ્રમ્પને અમેરિકા વિરુદ્ધ ષડ્યંત્રનો ભય
ચીનની રાજધાની બેઇજિંગમાં 80મી વિક્ટરી ડે પરેડ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ પ્રસંગે રશિયન રાષ્ટ્રપતિ ?...
નડિયાદ મહાનગરપાલિકા ધ્વારા નવી વ્યવસ્થાને સફળ બનાવવા તાલીમ તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ
ગુજરાત રાજ્યમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી આવતી E-Olakh એપ્લિકેશનના સ્થાને હવે કેન્દ્ર સરકારની Civil Registration System (CRS) Portal મારફતે કામગીરી કરવામાં આવશે, જેની નવી વ્યવસ્થા ૧ સપ્ટ?...
“10 પ્લાસ્ટિક બોટલ આપો, સ્ટીલ બોટલ મેળવો”, અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઑફર
લાખો માઈ ભક્તોની અડગ આસ્થા સાથે જોડાયેલી અંબાજી પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થા અને ભક્તિનો ઉત્સવ નથી, પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણનો સંદેશ પણ આપે છે. ભાદરવી પૂનમના આ વિશાળ મેળામાં દર વર?...
અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ઓગસ્ટ મહિનામાં ચિંતાજનક સ્તરે પહોંચી હતી. ખાસ કરીને મધ્યઝોનના ખાડીયા, જમાલપુર, દરિયાપુર તેમજ પૂર્વના ગોમતીપુર અને દક્ષિણઝોનના બહેરામપ...
વડોદરામાં શ્રીજી પર ઈંડાં ફેંકવા મામલે મુખ્ય આરોપી જુનેદની અમ્મી સાદિકા સિંધીની પણ ધરપકડ
વડોદરામાં ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે અને પોલીસે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં જ મ?...
ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા નાગરિકોને સસ્તી વીજળી ઉપલબ્ધ થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ઊર્જામંત્રી કનુ દેસાઈએ 2 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કર્યું કે 1 જુલા?...
ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ લાગુ કરવાની ગૃહ મંત્રાલયની ઘોષણા
ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો અને ઇમિગ્રેશનના કેસોને નિયંત્રિત કરવા માટે ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 (Immigration and Foreigners Act, 2025) સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે 1 ?...
પોલીસ પર ફાયરિંગ કરી કસ્ટડીમાંથી ફરાર થયો પંજાબનો AAP ધારાસભ્ય
આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય હરમીત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હરમીત પોલીસ પર ગોળીબાર કરીને ભાગી ગયો હતો. AAP ધારાસભ્યની હરિયાણાના કરનાલથી ધરપકડ ક...
સેમિકોન ઇન્ડિયામાં PM મોદી, કહ્યું- દુનિયામાં આર્થિક સ્વાર્થ છતાં દેશનો GDP ગ્રોથ રેટ 7.8%
2 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના યશોભૂમિ ખાતે યોજાયેલા સેમિકોન ઇન્ડિયા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના આર્થિક વિકાસ, રોકાણ અને ભવિષ્યની દિશા અંગે મહત્વપૂર્ણ સંદેશો આપ્યા. તેમણે તા?...