PM મોદીએ દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ લૉન્ચ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઈન્ડિયા 2025 કોન્ફરન્સમાં દેશની આર્થિક સિદ્ધિઓ અને ટેક્નોલોજીકલ પ્રગતિ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યાં. પોતાના સંબોધનમાં ?...
RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમના સ્વર્ગવાસી માતા હીરાબેન મોદી વિશે આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓનો તીખો જવાબ આપ્યો. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે યો...
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ગત બેઠકના નિર્ણયો તથા કાર્યવાહી નોંધને ?...
‘પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ’, વોટ ચોરી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર
ભાજપના IT સેલ પ્રમુખ અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરી એકવાર ગંભીર આક્ષેપો કર્યા છે અને સમગ્ર મુદ્દાને રાજકીય રીતે ગરમાવી દીધો છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે જુદા જ?...
અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100ને પાર, સુદાનમાં ભૂસ્ખલને 1000નો જીવ લીધો
સમગ્ર વિશ્વમાં કુદરતના પ્રકોપની તીવ્રતા સતત વધી રહી છે. અફઘાનિસ્તાન અને સુડાનમાં કુદરતી આફતોના કારણે માનવીય દુઃખદ કથાઓ સામે આવી રહી છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ સુ...
અફઘાનિસ્તાનમાં ભૂકંપનો કહેર : 800 મોત, 2800થી વધુ ઘાયલ, PM મોદીએ વ્યક્ત કર્યું શોક
અફગાનિસ્તાનમાં રવિવારની રાત્રે આવેલા 6.3ની તીવ્રતાવાળા ભૂકંપે ભયાનક તારાજી મચાવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2800થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનુ?...
PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા
શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભારત, રશિયા અને ચીનના નેતાઓની ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચનારી રહી. ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલા આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ...
1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો
ભારતમાં ચાંદીના ઘરેણાં માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે ગ્રાહકો માટે એક મોટો નિર્ણય સાબિત થઈ શકે છે. હા...
આજથી 10 દિવસ શાસ્ત્રી બ્રિજનો એક બાજુનો રસ્તો બંધ, અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા હયાત શાસ્ત્રી બ્રિજને લઈને ટ્રાફિક પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. પિરાણા જંક્શન અને વિશાલા જંક્શન વચ્ચે આવેલો આ બ્રિજ શહેરના ?...
ગુજરાતમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ, અમિત શાહે કહ્યું- કાયદો-વ્યવસ્થા અને સુરક્ષામાં મોખરે છે રાજ્ય
ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાયતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું તરીકે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રી?...