વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી બાંધકામને નોટિસ આપતા ગ્રામ પંચાયતના હાથ કેમ ધ્રુજી રહ્યા છે ???
ટાઉન પ્લાનિંગ ના નકશા પ્રમાણે અને માર્ગ મકાનની પરમિશન વગર રોયલ રેસીડેન્સી નું બાંધકામ ચાલી રહ્યું છે, તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કેમ નોટિસ ફટકારવામાં આવી રહી નથી ? સામાન્ય સભાના ઠરાવ મુજ?...
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામોમાં 100 ટકા શૌચાલય નિર્માણના દાવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તકલાદી રીતે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભૂમિ પરની હકીકત એ છે કે જિલ્લાના ઘણા અંતરિયાળ આદિવાસી વિસ...
બોટાદમાં મોટી દુર્ઘટના, કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ
ગુજરાતમાં મૌસમી વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને રવિવારે બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં આવેલા ઘોડાપૂરના દ્રશ્યો સર્...
ઓનલાઈન વસ્તુ ખરીદ્યા બાદ રિટર્ન કરી, પરંતુ રિફંડ ના મળતું હોય તો આ રીતે કરો ફરિયાદ
આજકાલ લોકો ઘર બેઠા ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે. મોબાઈલ પર એક ક્લિકથી કપડા, ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી લઈને દવાઓ સુધી દરેક વસ્તુ મંગાવી શકાય છે. પરંતુ જ્યારે ઓર્ડર ખોટો ડિલીવર થ?...
Xનું સબ્સ્ક્રિપ્શન પ્લાન સસ્તું કર્યું ઇલોન મસ્કે: ભારતમાં વધુ પ્રીમિયમ યુઝર બનાવવાનો ટાર્ગેટ
ઇલોન મસ્કના માલિકીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (હવેના ટ્વિટર) દ્વારા ભારતના યૂઝર્સ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન્સની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. દુનિયાભરમાં સૌથી મોટા ઈન્ટરને?...
છત્તીસગઢના સુકમામાં 23 ખૂંખાર નક્સલીઓએ એક સાથે કર્યું સરેન્ડર, 1.18 કરોડનું હતુ ઇનામ
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી મોટી ખબર સામે આવી છે, જ્યાં એક સાથે 23 કટ્ટર નક્સલીઓએ આત્મસમર્પણ કરીને શસ્ત્ર ત્યાગ કર્યો છે. આ બધા નક્સલીઓ રાજ્ય સરકાર અને સુરક્ષા દળો દ્વારા લાં...
આણંદ સુપર માર્કેટમાં 350થી વધુ દુકાનો ખાલી કરવા મનપાની નોટિસ
આણંદ શહેરમાં આવેલ મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા આણંદ સુપર માર્કેટને ખાલી કરવા માટે આણંદ નગરપાલિકાએ દુકાનદારોને સત્તાવાર રીતે નોટિસ આપી છે. શહેરના અત્યંત વ્યસ્ત અને કેન્દ્રિય વિસ્તારમાં આવ?...
ભાવનગરની HCG હોસ્પિટલમાં થશે IGRT પદ્ધતિથી કેન્સર ની સારવાર
કેન્સરના દર્દીઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે , અને તેની સારવાર પણ પેહલા ના સમય કરતા વધુ સારી રીતે થઈ રહી છે . નવી ટેકનોલોજી થી સારવાર દરમિયાન ઓછામાં ઓછી આડ અસર થાય તેવી પદ્ધતિઓ મેડિકલ ક્...
ગુજરાતમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ
ગુજરાતમાં ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઈ હ?...
સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હ...