બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે
અમદાવાદ શહેરમાં મેસિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસકામોની વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને લગતી મોટાભાગની ફેરફાર અને અવરોધો શહેરવાસીઓ માટે પડકારરૂપ બન્યા છે. હાલમાં બુલેટ ટ્રેન, મેટ્રો અને રેલવેના ન...
‘રશિયાથી ઓઇલ ખરીદ્યું તો 500 ટકા ટેરિફ’, અમેરિકાની ધમકી પર જયશંકરનો જવાબ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ અમેરિકાની ચાર દિવસની યાત્રા પર છે. જ્યાં તેમણે ભારતની એનર્જી સિક્યોરિટી પર પોતાની ચિંતાઓને એ અમેરિકન સિનેટર સાથે શેર કરી હતી, જેમણે રશિયા સાથે વેપાર કરનાર?...
સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ઇડીનો દાવો
દિલ્હીની વિશેષ કોર્ટમાં બુધવારથી નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દૈનિક સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ ઉચ્ચપ્રોફાઇલ કેસમાં કેન્દ્રની એજન્સી ઇનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂર્વ કોંગ્ર?...
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન ભારતમાં ખાનગી ક્ષેત્રના મૂડી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા 15 વર્ષમાંનો બીજો સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. ?...
અમદાવાદમાં લીવ-ઈનમાં રહેતી યુવતીની હત્યા કરી બોયફ્રેન્ડે આપઘાતનું તરકટ રચ્યું, પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ
ઘાટલોડિયા વિસ્તારમાં રહી અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી શિવાલી કશ્યપના મોતના કેસમાં આજે મોટો પલટો જોવા મળ્યો છે. પહેલેથી આપઘાત માનવામાં આવી રહેલું આ મોત હવે હત્યા તરીકે સામે ?...
દહેગામમાં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ
દહેગામ તાલુકાના ઝાંક ગામની જે.એમ. દેસાઈ વિદ્યામંદિર શાળામાં એક અચાનક ઉદ્ભવેલી તંદુરસ્તી સંબંધી પરિસ્થિતિએ સમગ્ર આરોગ્ય તંત્રને હરકતમાં મૂકી દીધું છે. શાળાના કુલ 225 વિદ્યાર્થીઓમાંથી 122 વિદ્...
માત્ર અમદાવાદ-મુંબઇ જ નહીં, રાજસ્થાન અને દિલ્હી સુધી લંબાશે બુલેટ ટ્રેન યોજના !
ભારતના પહેલાના અને મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ — મુંબઈથી અમદાવાદ વચ્ચેના હાઈ સ્પીડ રેલ કોરિડોર — હવે પોતાના આરંભિક રૂટથી આગળ વધીને દેશની રાજધાની દિલ્હી સુધી લંબાવવાની તૈયારીમાં ?...
સામાન્ય ગૃહિણીમાંથી આંગણવાડી વિભાગનાં વડા બનેલ હેમાબેન દવેને વિદાયમાન
સામાન્ય ગૃહિણીમાંથી સિહોર આંગણવાડી વિભાગનાં વડા બનેલ હેમાબેન દવેને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું. સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષ્માભર્યું સન્માન અભિવાદન કર?...
વાલોડ તાલુકાના દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
તા. ૨૬/૦૫/૨૦૨૫ના રોજ દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચને સરકારી નાણાની ઉચાપતના નાણા દિન સાતમા ભરપાઈ કરવા માટે જિલ્લામાંથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી સરપંચ દ્વારા નાણાની ભરપાઈ કરવા?...
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. આ ઉજવણીમાં ગામની દીકરીઓની વિશેષ ઉપસ્થિત રહી હતી અને રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. સંત ધનાબાપાની ૧૮૦મી પુણ્યતિથિ પ્રસ?...