અડાલજ-ઝુંડાલ હાઇવે પર ગેરકાયદે તાણી બાંધેલી દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. અડાલજ–ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ નજીક સરકારી જમીન પર ?...
ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ અને મરણના દાખલામાં નામ સુધારાની પ્રક્રિયા સરળ બનાવવા માટે મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા 26 નવેમ્બરના રોજ મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહ?...
ગુજરાત સરકારના આશ્વાસન બાદ સસ્તા અનાજની દુકાનના દુકાનદારોની હડતાળ સમેટાઈ
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ, જે અમુક પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી, તે હવે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારના હસ્તક્ષેપ અને ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા વિભાગ સાથે ...
ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં દિવાળી પછી પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કા?...
ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર પછી હવે રાજ્યના તમામ મંત્રીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ પગલું રાજ?...
અનંત અનાદિ વડનગર : ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ
વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ: માત્ર ગૌશાળા નહીં, અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા બનશે વૃંદાવન ગૌચર પાર્ક ગૌપ્રેમી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વતન બનશે ગૌસેવાનું તીર્થધામ,...
ગાંધીનગર : સીએમ આવાસ ખાતે તમામ મંત્રીઓના રાજીનામા, નવી કેબિનેટની યાદી આજે સાંજે જાહેર થશે
ગાંધીનગરમાં ગુરુવારે રાજકીય હલચલનો માહોલ રહ્યો, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાત સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામા લેવામાં આવ્ય...
ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે અંત આવ્યો છે. સત્તાવાર રીતે જાહેર થયું છે કે ભાજપ સરકારના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ 17 ઑક્ટોબર, શ?...
દિવાળી માટે ગુજરાત સરકારની ગાઈડલાઇન, રાત્રે માત્ર બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી
દિવાળીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડાં ફોડવા અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા હેઠળ રાજ્યમાં પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુરક્ષા સાથે તહેવારની ?...
બનાસકાંઠા જિલ્લામાં વિભાજન જાહેર : બનાસકાંઠામાં 10 અને વાવ-થરાદમાં 8 તાલુકા
ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી સુગમતા અને લોકસુવિધા માટે વર્ષોથી ચાલી રહેલી માંગણીઓને માન આપી તેનું સત્તાવાર વિભાજન જાહેર કર્યું છે. રાજ્ય સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, હા...