વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ કમિટી
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો દ્વારા ચાલતા આંદોલનો હવે નિર્માણાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. 35 દિવસ સુધી ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા કરવામાં આવેલા ધરણા અને રજૂઆતો ...
ઓલિમ્પિક 2036: પહેલીવાર સત્તાવાર રીતે મેજબાનીની રેસમાં સામેલ થયું ભારત
ભારત પહેલી વાર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા પહેલ કરી રહ્યું છે. આ મુદ્દે સમયાંતરે ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદમાં ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહેલા સ્ટેડિયમની કામગીરી પણ લગભગ પૂર્ણ થવાના આરે છે. ભાર...
સંવિધાન હત્યા દિવસ નિમિતે જેલવાસ ભોગવનાર મીસાવાસીઓનું સન્માન કરાયુ
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 25 જૂન 1975 ના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરીક કટોકટીની સ્થિતિમાં કાયદાનો દુરઉપયોગ કરીને તત્કાલીન સરકાર દ્વારા હજારો લોકો, સામાજિક ?...
ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને રાહત! પૂરક પરીક્ષાને લઈને રાજ્ય સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
ગુજરાતમાં સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે સામાન્ય જીવન ઉપરાંત શૈક્ષણિક વ્યવસ્થાઓ પણ પ્રભાવિત થઈ છે. ખા...
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે
શાળાઓમાંથી દર વર્ષે બાળકોને પ્રવાસે લઈ જવામાં આવતા હોય છે. ઘણી વખત પ્રવાસ દરમિયાન મોટી દુર્ઘટનાઓ ઘટતી હોય છે. વડોદરા, સાપુતાર અને જૂનાગઢમાં અનેક વખત આવી દુર્ઘટના ઘટેલી છે. જેના કારણે હવે સરક?...
ગુજરાત સરકાર 2036 ઓલિમ્પિક અર્થે પ્રતિનિધિમંડળ લંડન મોકલશે
અમદાવાદ શહેરમાં વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સને લઈ રાજ્ય સરકાર એક પ્રતિનિધિ મંડળ લંડન મોકલશે. ઓલિમ્પિક ગેમ્સનાં આયોજનનાં ભાગરૂપે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત 3 IAS અધિકારીઓ આવતીકાલ 31 મેથી 8 જૂન સ?...
સરકારી ભરતીને લઈ ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ નોકરી માટે વય મર્યાદામાં કર્યો વધારો
ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ની ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો ...
પાણીદાર ગુજરાતનું નિર્માણ, ગુજરાત સરકારની આ યોજનામાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો પૂર્ણ
જળ સંચય અને સિંચાઈ સંવર્ધન માટે ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ ‘સુજલામ સુફલામ’ અભિયાન એક વિસ્ફોટક પ્રયાસ છે, જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના પાણીના સ્ત્રોતોને પુનર્જીવિત કરવો અને ભવિષ્ય માટે પાણીન...
ગુજરાત સરકારે જાહેર કરી PMJAY યોજનાની નવી SoP, આ બીમારીઓ માટે કડક નિયમ જાહેર
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં PMJAY યોજનાના નામે થયેલા કૌભાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઇ છે. PMJAY યોજના યોજના અંગે રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરી છે. ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠકમાં આ માર...
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જાણો હવે કયા બિન અધિકૃત બાંધકામો થશે નિયમિત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અ...