કેન્દ્રીય બજેટના લોકકલ્યાણકારી મુદ્દાઓને જન-જન સુધી પહોંચાડવા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સામાન્ય જનતા સુધી પહોંચાડવા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મ?...
વિયોગમાં કદાચ મરી શકાય, વિરહમાં તો મરી પણ શકાતું નથી – મોરારિબાપુ
દ્વારકા તીર્થમાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ પ્રેમ ભક્તિ ભાવ વ્યક્ત કર્યો અને કહ્યું કે, વિયોગમાં કદાચ મરી શકાય, વિરહમાં તો મરી પણ શકાતું નથી. આ રામકથા લાભ લેતાં ભાવિકો રસ?...
બિહાર ચૂંટણીને પડકારતી પ્રશાંત કિશોરની પાર્ટીની અરજી સુપ્રીમે ફગાવી
ચૂંટણી વ્યૂહરચનાકારથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની ‘જન સુરાજ પાર્ટી’ને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. અદાલતે બિહારની આવનારી 2025 વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાને ...
મેઘાલયમાં ખાણ વિસ્ફોટ બાદ શોકની લાગણી, PM મોદી અને અમિત શાહ દ્વારા સહાયની જાહેરાત
મેઘાલયના ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી એક ગેરકાયદેસર કોલસાની ખાણમાં 5 ફેબ્રુઆરીની સવારે લગભગ 11 વાગ્યે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 શ્રમિકોનાં કરુણ મોત થયાં છે. આ દુર્ઘટનાએ ...
ઈરાનમાં વધતું તણાવ : અમેરિકાની ચેતવણી બાદ નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જીઓપોલિટિકલ તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા પોતાના તમામ નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપતી એડવાઈઝરી જાહેર કરી છે. છેલ્લા કેટલાક સમયથી બ...
ભાજપ કાર્યલય ‘નાવલી’ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના મુખ્ય અંશો અને જનહિતલક્ષી નિર્ણયોને પ્રજા સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ ?...
રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહી, મંગળ આચરણ નિર્દેશ છે – મોરારિબાપુ
દ્વારકા તીર્થમાં મોરારિબાપુના વ્યાસાસને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' પ્રારંભ થયો. મોરારિબાપુએ કહ્યું કે, રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચ?...
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની યોજાઈ શુભેચ્છા મુલાકાત
ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની શુભેચ્છા મુલાકાત યોજાઈ ગઈ. રાજધાની દિલ્લીમાં આ વેળાએ પ્રાસંગિક વાતચીત થઈ. રાજધાની દિલ્લીમાં ભાવનગર બોટાદ બેઠકના સ?...
RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% પર યથાવત, GDP ગ્રોથનો અંદાજ વધ્યો
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરની મોનેટરી પોલિસી બેઠક બાદ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. RBIએ રેપો રેટને 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે હોમ લોન અને કાર લોન સ?...
‘પરીક્ષા પે ચર્ચા 2026’ : વિદ્યાર્થીઓને પીએમ મોદીની સલાહ – જીવન કૌશલ્ય અને વ્યાવસાયિક કૌશલ્ય બંને પર આપો ધ્યાન
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની 9મી આવૃત્તિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધી વાતચીત કરી. આ ખાસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ?...