વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ
સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વર?...
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્
બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિર?...
ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી : ‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’
અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે, જનતાને ગમતા અને દેશહિતમાં લેવાતા દરેક મોટા નિર્ણયનો વિપક્ષ હંમેશા વિરોધ કરે ?...
મન કી બાતમાં પીએમ મોદી : 2026 વિકસિત ભારતના સંકલ્પ માટે મહત્વપૂર્ણ વર્ષ
રવિવારે (28 ડિસેમ્બર) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો આ વર્ષનો અંતિમ હપ્તો પ્રસારિત થયો હતો. આ અવસરે પીએમ મોદીએ પાછલા વર્ષ 2025ને યાદ કરતાં કહ્યું કે આ વર્ષએ ભ?...
નિફ્ટી 26,050 થી ઉપર, સેન્સેક્સ વધ્યો, મેટલના શેર ચમક્યા
PSP NURI LINE BREAK સૂચકે મંગળવાર, 23 ડિસેમ્બર, 2025ના રોજ નિફ્ટીમાં સ્પષ્ટ વેચાણ બાજુનો સંકેત આપ્યો હતો, જ્યારે વેચાણ સ્તર 26,164.55 નોંધાયું હતું. તે સમયે આગાહી કરવામાં આવી હતી કે નિફ્ટી આ સ્તરથી લગભગ 100થી 200 પોઈન્...
સિંધુ જળ સંધિ રદ બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ પર નવો પ્રોજેક્ટ મંજૂર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલાના બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા છે અને સિક્વેન્સ મુજબ એક પછી એક વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠ?...
નવા વર્ષ પહેલાં દિલ્હી પોલીસનું ‘ઓપરેશન આઘાત’, 285 આરોપી ઝડપાયા
નવા વર્ષ પહેલાં દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવાના હેતુથી દિલ્હી પોલીસે વિશાળ પાયે ‘ઑપરેશન આઘાત 3.0’ શરૂ કર્યું છે. આ ખાસ અભિયાન હેઠળ પોલીસ દ્વારા એક્સાઇઝ એક્ટ, NDPS એક્ટ અને જુગાર અધિનિ...
માઘ મેળા દરમિયાન સ્નાન પર્વે VIP પ્રોટોકોલ નહીં, CM યોગીનો સ્પષ્ટ આદેશ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે માઘ મેળાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં માઘમેળાના આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કુંભ મેળા બા?...
જામનગર પીપળીમાં ક્રિસમસ રાત્રે ધર્માંતરણની શંકા, પોલીસે કહ્યું સામાન્ય ભોજન કાર્યક્રમ
ક્રિસમસની રાત્રે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામના વાડી વિસ્તારમાં હિંદુઓનું ધર્માંતરણ થતું હોવાની આશંકા સામે આવી હતી. માહિતી મળતા હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચ?...
કડાણામાં 14 વર્ષની બાળકી પર પાડોશી આધેડનું દુષ્કર્મ, ખેતરમાં લઈ જઈ ગુજાર્યું કુકર્મ
કડાણા તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષની સગીરા પર તેના જ પાડોશમાં રહેતા એક આધેડ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિશ્વાસઘાત અને હેવાન?...