પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન પઠાણને ૨૦ વર્ષની સખત કેદની સજા કરતી નડિયાદ સેશન્સ કોર્ટ
ખેડા જિલ્લામાં ૧૪ વર્ષની દિવ્યાંગ સગીરા પર દુષ્કૃત્યના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા નડિયાદ સેશન્સ કોર્ટે ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન અકબરખા...
અમદાવાદ પોલીસનું Operation Hawk-Eye, 29 ભાગેડું આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક પ્રહાર કરતા શહેર પોલીસ દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ ઝોન-7 દ્વારા હાથ ધરાયેલા ખાસ “Operation Hawk-Eye” અંતર્ગત ?...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો
કેન્દ્ર સરકારે પેઇન કીલર તરીકે વપરાતી નિમેસુલાઈડ દવા અંગે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 100 મિલિગ્રામથી વધારે માત્રાવાળી નિમેસુલાઈડ ગોળીઓના નિર્માણ, વેચાણ અને વિતરણ પર તા?...
રક્ષામંત્રી રાજનાથ સિંહએ અન્નપૂર્ણા મંદિરમાં કર્યું ધ્વજારોહણ
અયોધ્યામાં આજે રામમંદિરની પ્રતિષ્ઠા દ્વાદશી ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ પહેલાં આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ ઐતિહાસિક અવસરની વર્ષગાંઠ નિમિત્?...
ટ્રમ્પ બાદ હવે ચીને ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીનો દાવો કર્યો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ દાવો કર્યો છે કે આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય તણાવ દરમિયાન ચીને મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી....
અજંતાનાં ભીંતચિત્રથી ઓમાનના મસ્કત સુધી : ભારતનો સમુદ્રી વારસો જીવંત કરતું INSV કૌન્ડિન્ય
ભારતની સમુદ્રી ઇતિહાસકથા ઘણીવાર સંસ્થાનવાદી કાળથી શરૂ કરવામાં આવે છે, જાણે સમુદ્રમાં સઢ તાણી નૌકાયન કરવાની કળા ભારતે બહારથી શીખી હોય, પરંતુ વાસ્તવિક ઐતિહાસિક સત્ય એથી બિલકુલ વિપરીત છે. ભાર...
આજે શ્રીરામજન્મભૂમિનાં સાત ઉપમંદિરો પર લહેરાશે ધર્મધ્વજ
31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. ?...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને ગોળી મારીને હત્યા, ગોળી મારીને આરોપી બોલ્યો – ‘હું તો મજાક કરી રહ્યો હતો’
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર હિંસા અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. તાજી ઘટના મયમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં બની, જ્યાં એક ગારમેન્ટ ફેક્ટરીમાં સુરક્ષા ફરજ પર તૈનાત હ?...
સાણંદ : બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતને કારણે બે જૂથો વચ્ચે થયેલી ઉગ્ર અથડામણ બાદ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને સમગ્ર વિસ્તાર જાણે છાવણીમાં ફેરવાઈ ગયો છે. સોમવા?...
અમદાવાદમાં ફ્લાવર શોનો શંખનાદ, 1 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત વાર્ષિક ફ્લાવર શો માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે અને શહેર નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે. આગામી 1 જાન્યુઆરીના રોજ મુ?...