1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાન કરનાર દેશભક્ત મહારાણીનું અવસાન
બિહારના દરભંગા રાજપરિવારના અંતિમ મહારાણી કામસુંદરી દેવીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે દરભંગાના ઐતિહાસિક કલ્યાણી નિવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી મિથિલાંચલ સહિત સમગ્ર દે?...
માત્ર 10 વર્ષમાં ભારતની બાયો ઈકોનોમીમાં ઐતિહાસિક ઉછાળો, 10 બિલિયનથી સીધી 1600 બિલિયન ડોલર પાર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ સુવિધા બાયો સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબ તથા એનિમલ બાયો-સેફ્ટી લેવલ સુવિધાનો શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રી ભ?...
સનાતન ધર્મ સૂર્ય અને ચંદ્રની જેમ અમર છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની પ્રવાસ દરમિયાન સોમનાથ મંદિર અને ભારતના સનાતન ધર્મને લઈને નોંધપાત્ર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતના લોકોના સનાતન ધર્મ, સંસ્કૃતિ અને શ્રદ્...
રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શીખવાનો હોવાનું જણાવતાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા
સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનમાં સાફલ્યગાથા ધરાવતાં હણોલ ગામમાં ત્રણદિવસના મહોત્સવનો પ્રારંભ થયો છે. ગ્રામીણ ઓલિમ્પિક આયોજન સંદર્ભે રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલ...
પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં કેજરીવાલ-સંજય સિંઘ વિરુદ્ધ ચાલશે સંયુક્ત માનહાનિનો કેસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લગતા વિવાદમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે કેજરીવાલ અને સંજય સિંહની અલગ-અલગ ટ્રાયલની માંગ ક...
બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત, વિશેષ સુરક્ષા અને અલગ બૂથની માંગ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને અલ્પસંખ્યકો પર વધતા હુમલાઓ વચ્ચે ‘બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી ઐક્ય પરિષદ’ (BHBCOP) દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે....
યૌન શોષણના ત્રણ કેસ બાદ કોંગ્રેસમાંથી બહાર કરાયેલા ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલની ધરપકડ
કેરળના પલક્કડથી કોંગ્રેસમાંથી નિષ્કાસિત ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલને યૌન શોષણના ગંભીર આરોપોના પગલે શનિવાર મધરાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસા?...
ઈરાનમાં ખામેનેઈ વિરુદ્ધ પ્રદર્શન કરનારાને ફાંસીની સજા, 26 વર્ષના ઈરફાનને અપીલ વગર મૃત્યુદંડ
ઈરાનમાં સર્વોચ્ચ નેતા આયાતોલ્લા ખામેનેઈ વિરુદ્ધ ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પ્રથમ વખત કોઈ પ્રદર્શનકારીને ફાંસીના આદેશની જાહે?...
PM મોદીએ કહ્યું : ભારતના Gen Z કોઈ જોખમથી પાછા નહીં હટે, સરકાર તમારી સાથે છે
"વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ"ને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને વિશેષ પ્રેરણા આપી અને તેમને વિકસિત ભારતના મંત્રથી પ્રેરિત કર્યા. તેમણે જણાવ્યું કે યુવાનોની સફળતા માત્ર વ્?...
માણસામાં અમિત શાહે રૂપિયા 267 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પોતાના માદરે વતન માણસાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વતનના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી. માણસા ખાતે આયોજિત ભવ?...