તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મુકુલ રૉયને હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
કોલકત્તા હાઇકોર્ટ દ્વારા 13 નવેમ્બરે આપવામાં આવેલો નિર્ણય પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો ફેરફાર લાવનાર પુરાવો બની રહ્યો છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય મુકુલ રોયને કોર્ટએ દલબદલ વ?...
દિલ્હીમાં બ્લાસ્ટ કરનારા આતંકવાદી ઉમરનું કાશ્મીરનું ઘર સુરક્ષા એજનીસોએ ફૂંકી માર્યું
દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયંકર કાર બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ, આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમર-ઉન-નબી પર સુરક્ષા એજન્સીઓએ હવે સૌથી કડક પગલું ભર્યું છે. 14 નવેમ્બરની વહે...
ગાંધીનગરમાં 9 વર્ષની ગુમ થયેલી બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી મળી લાશ
ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન હદમાં આવેલા રાયપુર ગામમાં એક હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. બે દિવસથી ગુમ થયેલી 9 વર્ષની બાળકીનો ગુરુવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં મ...
181 બેઠકની લીડ સાથે NDA પ્રચંડ બહુમત તરફ, જેડીયુની 80 બેઠક પર લીડ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર અને 11 નવેમ્બરના બે તબક્કામાં મતદાન યોજાયા હતા. આ વખતે બિહારમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બંને તબક્કાનું સરેરાશ 67.13 ટકા મતદાન નોંધાયું હ?...
બિહાર ચૂંટણી પરિણામો આજે: 243 બેઠકોની ગણતરી શરૂ, બહુમત માટે 122 આંકડો જરૂરી
બિહારમાં બે તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે જાહેર થઈ રહ્યા છે. રાજ્યની તમામ 243 બેઠકો માટે સવારે આઠ વાગ્યે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામ?...
પંજાબમાં આતંકી મૉડ્યુલનો પર્દાફાશ : ISIના 10 એજન્ટ ઝડપાયા, મોટો હુમલો નિષ્ફળ
પંજાબ પોલીસે આતંકવાદ સામેની કાર્યવાહી દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. લુધિયાણા કમિશનરેટ પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના આશ્રય હેઠળ કાર્યરત એવા ગ્રેનેડ હુમલા મૉડ્યૂલના 10 એજન્ટોને ઝડ?...
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025માં સનાતન સંસ્થાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ – વિવિધ વિષયોને સ્પર્શતું અનોખું ગ્રંથ પ્રદર્શન
"અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ - 2025"માં સનાતન સંસ્થાએ પોતાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ નોંધાવ્યો છે. સંસ્થાએ સ્ટોલ નં. 13 પર રાષ્ટ્ર રક્ષા, ધર્મ જાગૃતિ,અધ્યાત્મ, ધર્મશિક્ષણ આયુર્વેદ તથા બાલ સ?...
પાંચતલાવડા ગામની શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિનાં ભણાવાયાં પાઠ
પાંચતલાવડા ગામની શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિનાં પાઠ ભણાવાયાં. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત થયેલ આયોજન દ્વારા ગામમાં આરોગ્ય તકેદારી હેતુ યાત્રા પણ યોજાયેલ. સિહોર તાલુકાનાં ?...
ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં મુંબઈમાં રામકથા
રાજકોટ સ્થિત સદ્દભાવના વૃધ્ધાશ્રમ અને દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષોનાં રોપણ ઉછેર હેતુ મુંબઈમાં આગામી સપ્તાહે રામકથા યોજાશે. ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં ર...
દિલ્હી બ્લાસ્ટના દોષીઓને પકડવા અમિત શાહની ગુપ્તચર અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ દેશની રાજધાનીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે સવારે પોતાના ખાનગી...