ભારત-ઑસ્ટ્રેલિયા રક્ષા સંબંધોમાં મોટો વળાંક, રાજનાથ સિંહની હાજરીમાં આકાશમાં ફાઈટર જેટનું રિફ્યુલિંગ પ્રદર્શન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં એક ઐતિહાસિક મક્કમ પગલું લેવામાં આવ્યું છે. ગુરુવારે કેનબેરામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન બંને દેશોએ પોતાના દ્વિપક્ષીય સંરક્ષણ સહય?...
ગુજરાત વિદ્યાપીઠના 71માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહેશે ઉપસ્થિત
મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં આવતીકાલે 71મો પદવીદાન સમારોહ ધામધૂમથી યોજાવાનો છે. આ ઐતિહાસિક પ્રસંગે ભારતની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્?...
વેનેઝુએલાના નેતા મારિયા મચાડોને મળ્યો 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર
વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોર્વેજીયન નોબેલ સમિતિએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે મચાડોને આ પુરસ્કાર લોકશાહી અ...
એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસ સપ્તાહ પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શુભ અવસર પર સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ...
નડિયાદ એસટી ડિવિઝન દિવાળીએ દોડાવશે 835 વધારાની બસો
ખેડા જિલ્લામાં આગામી તહેવાર દિવાળી વેકેશનમા કુટુંબીજનો, નોકરિયાત-ધંધાર્થીઓ પોતાના વતને કે સગાંસંબંધીઓને ત્યાં જતાં આવતાં હોય છે જેને કારણે બસ સ્ટેન્ડ ખાતે ભારે ઘસારો જોવા મળતો હોય છે, જેથ?...
જયશંકર – મુત્તાકી બેઠક બાદ ભારતનો મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી દૂતાવાસ ખોલવાની તૈયારી
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકી હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે, જે 2021માં તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યાં બાદની સૌથી ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિની ભારત મુલાક?...
PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ-નેતન્યાહુ સાથે કરી ટેલિફોનિક વાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી હતી, જે ગાઝા પીસ પ્લાન — એટલે કે ગાઝ?...
ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે
ગોપનાથમાં રામકથામાં નરસિંહ મહેતા પ્રસંગ વંદના સાથે શિવ વિવાહ વર્ણન કરતાં મોરારિબાપુએ ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે તેમ જણાવ્યું. ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા 'માન?...
અમેરિકાએ પાકિસ્તાનને AMRAAM મિસાઇલો આપવાના અહેવાલોનું ખંડન કર્યું
તાજેતરમાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં એવું દાવો કરવામાં આવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનને અદ્યતન AIM-120 AMRAAM (Advanced Medium-Range Air-to-Air Missiles) આપવાનો છે, જેના કારણે દક્ષિણ એશિયામાં સુરક્ષાત્મક સં?...
ભરૂચમાં બે સંતોનાના પિતાએ હિન્દુ યુવતી સાથે અપરિણીત હોવાનું કહી નિકાહ કર્યા
ભરૂચ શહેરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં બનેલો આ કિસ્સો હાલ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી મુજબ, હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતો મકતમપુર વિસ્તારનો એક મુસ્લિમ યુવક, ...