વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય, 5 વર્ષની જોગવાઈ રદ
સુપ્રીમ કોર્ટે આજે વક્ફ (સુધારા) બિલ, 2025ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આખા કાયદાના અમલીકરણ પર સ્ટે મૂકવામાં આવતો નથી, પરંતુ કેટલીક ખાસ જોગવાઈઓને મનમાનીભરેલ?...
જેના માથે હતું એક કરોડનું ઇનામ, તે નક્સલી ઝારખંડમાં એનકાઉન્ટરમાં ઠાર
ઝારખંડના હજારીબાગ જિલ્લામાં સુરક્ષાબળોએ નક્સલવાદ વિરુદ્ધ ચલાવેલા તાજેતરના સંયુક્ત ઑપરેશનમાં મોટી સફળતા મેળવી છે. સોમવારની વહેલી સવારે થયેલા આ એનકાઉન્ટરમાં ટોચના માઓવાદી સહદેવ સોરેન સહ?...
બ્રિટનમાં 20 વર્ષીય શીખ યુવતી પર 2 અંગ્રેજોએ ગુજાર્યો બળાત્કાર, તપાસ શરૂ
બ્રિટનના વેસ્ટ મિડલેન્ડ્સ રાજ્યના ઓલ્ડબરી શહેરમાં એક ગંભીર અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેને કારણે માત્ર શીખ સમુદાય જ નહીં પરંતુ સમગ્ર ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. માહિ?...
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 4 વર્ષ પૂર્ણ
13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ ગુજરાતના રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, આરોગ્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં બહુમ?...
હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના
ઓડિશાના કંધમાલ જિલ્લામાં એક ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ફિરંગિયા બ્લોકના સલાગુડામાં આવેલી સેવાશ્રમ સ્કૂલના હોસ્ટેલમાં શુક્રવારની મોડી રાત્રે કેટલાક શરારતી સહાધ્યાયી?...
હિંદુ દેવી-દેવતાઓને ગાળો, પયગંબરના અપમાનના આરોપે મુસ્લિમ ટોળાનો ઉપદ્રવ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 12 સપ્ટેમ્બરનાં સાંજે એક કથિત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તંગદિલીનો માહોલ સર્જાયો. એક યુવાન પર કુરાન અને પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા...
બિહારમાં ₹25,000 કરોડનું રોકાણ કરશે અદાણી પાવર, સરકાર સાથે 25 વર્ષના PSA પર હસ્તાક્ષર
અદાણી પાવરે બિહાર માટે ઊર્જા ક્ષેત્રમાં એક ઐતિહાસિક કરાર કર્યો છે, જે રાજ્યના વીજળી પુરવઠાને નવા સ્તરે લઈ જશે. અદાણી પાવર અને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની (BSPGCL) વચ્ચે 25 વર્ષ માટેનો પાવર સપ્લા?...
‘રશિયન ઓઈલ ખરીદવા બદલ ભારત-ચીન પર લગાવો ટેરિફ’: G7 દેશો પર દબાણ ઊભું કરી રહ્યું છે અમેરિકા
અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવના માહોલમાં હવે ભારત સીધું નિશાન બન્યું છે. રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદી બદલ અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદવાનો કડક નિર્ણય કર્યો છે, જ્યારે ચીન સહિતના અન્ય દેશ?...
વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર, મણિપુરમાં PM મોદીનું મોટું એલાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પહોંચી ગયા છે. લગભગ હિંસાના બે વર્ષ બાદ તેઓ અહીં પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે. અહીં લોકોના જીવનને ફરી વ...
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોટી દુર્ઘટનામાં બચ્યા, હોટએર બલૂનમાં લાગી આગ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સાથે શનિવાર, 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટી દુર્ઘટના ટળી ગઈ. તેઓ મંદસૌરના ગાંધી સાગર અભયારણ્ય ખાતે હોટ એર બલૂન એક્ટિવિટી માટે પહોંચ્યા હતા ત્યારે અચાનક હ...