નેપાળમાં 20ના મોત બાદ અજંપો : સોશિયલ મીડિયા બેન હટાવાયો
નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે ઉપજેલા ભારે વિરોધ પ્રદર્શનોએ દેશની પરિસ્થિતિને અત્યંત ગંભીર બનાવી દીધી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) કાઠમંડુ સહિતના વિસ્તારોમાં Gen-Z તરીકે ઓળખાતા...
ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર પર અભિનંદન રજૂ કરશે, બે મહત્વના બિલો પર ચર્ચા થશે
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોમવાર, 8 સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને આજે તેનો બીજો દિવસ છે. બપોરે 12 વાગ્યાથી કાર્યવાહી શરૂ થશે, જેમાં સૌપ્રથમ પ્રશ્નોત્તરી કાળ યોજાશે અને પછી વિવિધ સરકારી દસ?...
આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ : હિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ
આગ્રામાં બહાર આવેલા ધર્માંતરણ કૌભાંડથી એક પછી એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. પોલીસે ખુલાસો કર્યો છે કે રાજકુમાર લાલવાણી નામનો મુખ્ય આરોપી વર્ષોથી ગરીબ અને બીમાર હિંદુઓને નિશાન બનાવ?...
પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો
પંજાબ હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યની AAP સરકારની બેદરકારીના કારણે લગભગ તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સંકટના સમયમાં ભાજપશાસિત રાજ્યો દિલ્હી અ?...
ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ
યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કરાયેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા હવે ઉદયપુરની ધરતી પર પણ ગુંજશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની પરં...
નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું
બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામા?...
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરાર વાટાઘાટોના 13મા તબક્કાની નવી દિલ્હીમાં શરૂઆત થશે
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો હવે મહત્વના તબક્કે પહોંચી છે. આ અઠવાડિયામાં નવી દિલ્હીમાં વાટાઘાટોના 13મા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે, ?...
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો
મહારાષ્ટ્રના અકોલા શહેરમાં 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનના ઉત્સવ વચ્ચે એક ભયાનક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. ડાબકી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે લગભગ 4:30 વા?...
કેન્સર સામેની રશિયન વેક્સિન ટ્રાયલમાં 100% સફળ, જલ્દી મળશે મંજૂરી
રશિયન વૈજ્ઞાનિકોએ કેન્સર જેવા જીવલેણ રોગ સામેની લડતમાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેમણે એન્ટરોમિક્સ (Enteromix) નામની નવીન વેક્સિન વિકસાવી છે, જેને ક્લિનિકલ ટ્રાયલ્સમાં 100% અસરકારક અને સંપૂર્ણપ...
વાલોડમાં ભાવિક ભક્તોએ ભારે હૈયે બાપ્પા ને વિદાય આપી
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી સમગ્ર વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં ભાવિક ભક્તોએ ગણપતિ બાપ્પા ને અશ્રુભીની આંખે અને ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. વિસર્જનના દિવસે વરસાદે થોડો વિ...