કોંગ્રેસ નેતાની આગેવાનીમાં ઈદના જુલૂસમાં લાગ્યા ‘મજહબી’ નારા, ભગવા ધ્વજ પર લખ્યું ‘ઇસ્લામ ઝિંદાબાદ’
મધ્ય પ્રદેશમાં ખંડવા અને સાગર જિલ્લામાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન બનેલી બે અલગ અલગ ઘટનાઓએ સામાજિક સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી નાખી છે. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ખંડવામાં ...
બાંગ્લાદેશમાં ફરી હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સૂફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી
બાંગ્લાદેશમાં ફરી એકવાર ભયાનક હિંસાનો દોર શરૂ થયો છે. શુક્રવારે જૂમાની નમાજ બાદ દેશના અનેક વિસ્તારોમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ધાર્મિક ઉન્માદમાં આવીને બે અત...
ઉજ્જૈનમાં મોતી મસ્જિદ પાસે ભગવાન ગણેશજીની શોભાયાત્રા પર પથ્થરમારો
મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં શુક્રવાર (5 સપ્ટેમ્બર)ની સાંજે ભગવાન ગણેશજીની શોભાયાત્રા દરમિયાન અચાનક તંગદિલી અને પથ્થરમારો થવાથી પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. માહિતી અનુસાર, આ શોભાયાત્ર?...
ધરપકડ કરાયેલા કોંગ્રેસના MLAના અનેક સ્થળોએ EDના દરોડા, અત્યાર સુધીમાં કરોડોની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર ઉર્ફે "પપ્પી" સામે ગેરકાયદેસર સટ્ટાબાજી કૌભાંડની તપાસના ભાગરૂપે એક મોટા પગલાં લીધાં. સૂત્રોના જણાવ્યા મ?...
પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે શનિવારે (6 સપ્ટેમ્બર) એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં ગુડ્સ રોપવેનો તાર અચાનક તૂટી પડ્યો હતો. આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે માલસામાન ઉપર લઈ જવા માટે થતો હતો, પરંતુ અચા...
ભાગેડુ હર્ષિત બાબુલાલ જૈનની UAEથી ધરપકડ
હર્ષિત બાબુલાલ જૈન વિરુદ્ધ કરચોરી, ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપો છે. તેના વિરુદ્ધ ગુજરાત પોલીસે ઇન્ટરપોલની મદદથી કાર્યવાહી શરૂ કરી હતી. 9 ઑગસ્ટ, 2023ના રોજ સીબીઆઈએ ગુજરાત...
PM મોદી US સાથેના સંબંધોને વધુ મહત્વ આપે છે, ટ્રમ્પ સાથે સારા સંબંધો છે: એસ જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકરે શનિવારે આપેલા નિવેદનમાં ભારત-અમેરિકા સંબંધોની ઊંડાઈ અને વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા અમેરિકા સાથેની ભાગીદ?...
વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ (World Vulture Day)ની ઉજવણી થતી હોય છે, પરંતુ આ ઉજવણી ગીધની અતિશય ઘટતી વસ્તીને કારણે ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને ?...
નડીયાદ મુકામે નેત્રદાન પખવાડિયાની ઉજવણી
તારીખ 5/9/2025 ના રોજ સક્ષમ ગુજરાત નડીયાદ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે નેત્રદાન પખવાડિયા ની ઉજવણી નિમિતે નેત્રદાન જન જાગરણ રેલીનું આયોજન કરેલ. આ રેલીની સંતરામ મંદિર ના પૂજ્ય નિર્ગુણદાસ ?...
‘રશિયન ઓઈલ હોય કે અન્ય કોઈ વસ્તુ, ક્યાંથી ખરીદવી તે અમારો નિર્ણય’: નાણામંત્રી નિર્મલા સીતારમણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અને રશિયાથી તેલ ખરીદવા મુદ્દે ઊભેલા તણાવ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખૂબ જ સ્પષ્ટ અને દૃઢ નિવેદન ?...