સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ : નર્મદા ખાતે સેવા પખવાડિયાની કાર્યશાળા યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, નર્મદા જિલ્લાના શ્રી કમલમ્ ખાતે "સેવા પખવાડિયા" કાર્યક્રમની કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા "સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ"ના ઉદ્દ?...
સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ
દુનિયાના સૌથી ઊંચા અને સૌથી કઠિન યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચીન ગ્લેશિયરમાં ફરી એકવાર હિમસ્ખલનની ભયાનક ઘટના બની છે, જેમાં ભારતીય સેનાના ત્રણ જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ દુર્ઘટના ત્યાર?...
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી
* નર્મદા કિનારે સ્થાપિત વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના અદભુત વ્યક્તિત્વ અને ભારતની એકતાની મહા ગાથાને સામે લાવે છે. - બીએસ યેદીયુરપ્પા,ભૂતપૂર્વ મુખ્યમંત્રી, કર્ણાટક * યેદીયુરપ્પાને ?...
NDAના સીપી રાધાકૃષ્ણન કે INDIના સુદર્શન રેડ્ડી… કોણ હશે આગામી ઉપરાષ્ટ્રપતિ?
દિલ્હીમાં ચાલી રહેલી આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેનું રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમાયું છે. આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહ – લોકસભા અને રાજ્યસભાના સાંસદો મળીને મતદાન કરી રહ્યા છે. કુલ મળી 781 સાંસદ?...
વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના સાથી અને AAPના જોઇન્ટ સેક્રેટરી સહિત બેની ધરપકડ
વિસાવદરથી આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાનૂની દસ્તાવેજોની કામગીરી સંભાળતા પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી અને લીગલ એડવાઇઝર ધર્મેશ કાનાણી સામે મોટું કૌભાંડ બહાર આવ્યું છે. મામલ...
PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર
હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ, આભ ફાટવા (ક્લાઉડ બર્સ્ટ), અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કુદરતી આફતથી પ?...
ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે યુવાઓએ શરૂ કરેલો વિરોધ હવે માત્ર અભિવ્યક્તિની સ્...
નેપાળના PM પદેથી કેપી ઓલીનું રાજીનામું, Gen-Z આંદોલનની આગે બે દિવસમાં સરકાર ઉથલાવી
નેપાળમાં શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક રાજકીય સંકટમાં ફેરવાયું છે. કાઠમંડુ સહિત દેશના અનેક શહેરોમાં યુવાનો અને વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા આંદોલનનું સ્વરૂપ બીજા જ દિવસે અત્ય?...
ગુજરાત-કેડરના IPS અધિકારી મનોજ શશિધર બન્યા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર
ગુજરાત કેડરના 1994 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી મનોજ શશિધરને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)માં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે મહત્વપૂર્ણ નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂક સાથે તેઓ હવે એજન્સીમાં ...
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડ?...