LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મસમોટો ઘટાડો, જાણો નવી કિંમત
LPG ગેસ સિલિન્ડરના ભાવ અંગે ફરી એકવાર ગ્રાહકો માટે મોટી રાહતની ખબર સામે આવી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ બદલાવ બાદ દ?...
પર્યાવરણને બચાવવા માટે ગંગા સમગ્ર તાપી પ્રાંતની એક અનોખી પહેલ
દર ૩ દિવસે ગણેશ પંડાલો પરથી ફુલહાર અને પૂજાપા નો કચરો ગાડી લઈને એકત્રિત કરી એક સ્થળ પર સંગ્રહ કરવામાં આવે છે. આ ફૂલહાર, પૂજાપાનો કચરો માંથી જૈવિક ખાતર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેનાર છે. વાલ?...
PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ ક્ષણો સામે આવી. તેમાં સૌથી વધારે ચર્ચામાં રહેલું દ્રશ્ય હતું જ્યારે પીએમ મોદ?...
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ આજથી (1 સપ્ટેમ્બર) ભવ્ય રીતે થયો છે, જે સાતમી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહામેળામાં આશરે 30 લાખથી વધુ ભક્તો માતા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવવા મા...
જિનપિંગ અને પુતિન સાથે મુલાકાત બાદ SCO શિખર સંમેલનમાં પીએમ મોદીનું સંબોધન
સોમવારે (1 સપ્ટેમ્બર) ચીનમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટનું પૂર્ણ સત્ર ભવ્ય રીતે શરૂ થયું, જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઉદ્ઘાટન સંબોધન આપ્યું અને તેના તરત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર...
અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી, 250 લોકોના મોત
રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં આવેલા જલાલાબાદ શહેરની આસપાસ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, પ્રથ?...
સેન્સેક્સ 360 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500થી ઉપર, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ ટોપ ગેઈનર
સુઝલોન અંગે મોતીલાલ ઓસ્વાલે તેનું “ખરીદી” રેટિંગ જાળવી રાખ્યું છે અને લક્ષ્ય ભાવ રૂ. 80 નક્કી કર્યો છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ, સરકારી નીતિઓમાં મળતો પ્રોત્સાહન, મજબૂત સ્થાનિક સપ્લાય ચેઇન, ઇ?...
આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળનો બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટ ૨૦૪૭ હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન...
સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, જેના કારણે ડેમની જળસપાટી ઝડપથી વધી છે. હાલમાં ડેમ તેની કુલ ક્ષમતાના લગભગ 94 ?...
PM મોદીની જાપાન યાત્રા પૂર્ણ : ચીનમાં યોજાનાર SCO સમિટમાં ભાગ લેવા રવાના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑગસ્ટ, 2025ના રોજ જાપાનની સફળ બે દિવસીય યાત્રાનો સમાપન કરીને હવે ચીનના તિયાનજિન શહેર તરફ રવાના થયા છે, જ્યાં 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (...