૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શેઠ.એમ.આર. હાઈસ્કૂલ કઠલાલ ખાતે થશે
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય દિન ઉજવણીના જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજન બાબતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જ...
કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સેવાકીય સંસ્થાઓને આર્થિક યોગદાન આપવામાં આવ્યું
કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા તેના સુવર્ણ જયંતી મહોત્સવ ની પૂર્ણાહૂતિ માં મોડાસા નગરની સેવાકીય સંસ્થા આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ ને રૂપિયા 21000 તથા મોહસીને આઝમ મિશન સંચાલિત અશરફી ટિફિન ?...
કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવીનું F-35 ફાઇટર જેટ ક્રેશ
અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે ફરી એકવાર નૌકાદળનું એડવાન્સ્ડ ફાઈટર વિમાન F-35C દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાન નેવલ એર સ્ટેશન લેમૂર નજીક સવારે લગભગ 4:30 વાગ્યે ક્રેશ થયું હતું. નેવીના નિવેદ?...
ટ્રમ્પની ટેરિફ ઘોષણા પર ભારતની પ્રતિક્રિયા: ‘દેશનાં હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાશે’
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર 25% ટેરિફ અને 'દંડ' લાદવાની જાહેરાત કર્યા પછી કેન્દ્ર સરકારે પોતાની પહેલી પ્રતિક્રિયામાં કહ્યું કે, સરકાર આ પગલાની અસરોનો અભ્ય?...
ભૂકંપ, સુનામી બાદ હવે રશિયામાં ફાટ્યો જવાળામુખી
30 જુલાઈએ રશિયાના દૂરના પૂર્વમાં આવેલા કામચાટકા દ્વીપકલ્પ પર સૌથી ઊંચા અને સક્રિય જ્વાળામુખીઓ પૈકીના એક, ક્લ્યુચેવસ્કોયે (Klyuchevskoy Volcano) જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આ જ્વાળામુખી વિસ્ફોટ એક જ દિવ...
શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં
શેરબજારમાં આજે ભારે મંદી જોવા મળી છે, જેના પાછળ મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ભારતવિરોધી જાહેરાત જવાબદાર રહી છે. ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાની પેનલ્ટી લાદવાના નિર્ણ?...
2025 ના બીજા ક્વાર્ટરમાં 5-15 MPPA શ્રેણીમાં SVPI એરપોર્ટે મેદાન માર્યુ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (SVPIA)ને મુસાફરોના પ્રતિસાદના આધારે 2025 ના બીજા ક્વાર્ટર માટે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) ના વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત એરપોર્ટ સર્વિસ ક્વોલ...
127 વર્ષ બાદ ભારત પરત લવાયા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો
127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લાવવામાં આવ્યા છે, જે દેશની સાંસ્કૃતિક વારસાને લઈને એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુલાઈ, બુધવારે આ મહત્વપૂર્ણ ઘટના?...
વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરૂદ્ધ રમવાનો ઈનકાર કરી દીધો છે. આ મેચ 1 ઓગસ્ટ, ગુરૂવારે રમાવાની હતી. ભારતીય ટીમે જણાવ્યું હતું કે, ...
અમરેલી પંથકમાં 2 સિંહબાળના મોત, ભેદી રોગચાળાની આશંકા
ગુજરાતના ગૌરવ ગણાતા સિંહો સામે ફરી એકવાર ભેદી રોગચાળાનું સંકટ ઊભું થયું છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર સિમ વિસ્તારમાં 2 સિંહબાળના શંકાસ્પદ મોત થયા છે, જેના કારણે આ ?...