અવૈધ ધર્માંતરણ કરતી ગેંગને બચાવવાનું બંધ કરે કોંગ્રેસી-ક્રિશ્ચિયન જોડાણ: વિહિપ
વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને આજે જણાવ્યું કે છત્તીસગઢમાં જનજાતિઓના અવૈધ ધર્માંતરણનો વધુ એક કેસ સામે આવ્યા બાદ, કોંગ્રેસી-ક્રિશ્ચિયન ઇકોસિસ્ટમ જેવ?...
કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ ઉપર બે આખલાઓ બાખડયા
કપડવંજ શહેરમાં ઘણાય સમયથી રખડતા ઢોરોનો આતંક યથાવત કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલા અપના માર્ટ પાસે સોમવાર સવારના અરસામાં બે માતેલા આખલાઓ બાખડયા હતાં. જેના કારણે રસ્તા પરથી પસાર થતા...
1 ઓગસ્ટથી UPIમાં મોટા ફેરફાર: ઑટોપે સમય નિશ્ચિત, બેલેન્સ ચેક પર લિમિટ, પૈસા લેનારનું રજિસ્ટર્ડ નામ દેખાશે
ભારતમાં UPIને (Unified Payments Interface) લગતા નિયમોમાં અમુક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. નવા નિયમો 1 ઑગસ્ટ, 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) UPI સિસ્ટમને વધુ ઝડપી, સુરક્?...
અગ્રણી અર્થશાસ્ત્રી અને પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન
ભારતીય મૂળના જાણીતા બ્રિટિશ અર્થશાસ્ત્રી, રાજકારણી-લેખક અને યુકેના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું 85 વર્ષની ઉંમરે લંડનમાં નિધન થયું છે. તેમણે લગભગ ચાર દાયકા સુધી લંડન સ્કૂલ ઓફ ઇકોનો?...
ભારત આજે અંતરિક્ષમાં રચશે ઈતિહાસ: NASA-ISRO મિશન કરશે લોન્ચ, આખી ધરતી પર નજર રાખશે ‘નિસાર’
ભારત અને અમેરિકાની સ્પેસ એજન્સીઓ — ISRO અને NASA — દ્વારા સંયુક્ત રીતે વિકસિત પૃથ્વી પર નજર રાખનારું અત્યાધુનિક ઉપગ્રહ નિસાર (NISAR) હવે લૉન્ચ થવા માટે તૈયાર છે. બુધવારે, 30 જુલાઈના રોજ સાંજે 5:40 કલાકે, શ્...
ઓપરેશન મહાદેવ બાદ સેનાનું ‘ઓપરેશન શિવશક્તિ’, બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ
ભારતીય સેના હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની ઝુંબેશ હેઠળ સતત એક પછી એક સફળ ઓપરેશન્સ હાથ ધરી રહી છે. આજ રોજ પુંછ જિલ્લામાં એલઓસી (LoC) નજીક ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરે "ઓપરેશન શિવશક?...
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મંગળવારે એક ગંભીર દુર્ઘટના ઘટી છે, જેમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને લઈ જઈ રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવીને કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખા?...
ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા મોડીયૂલની માસ્ટરમાઈન્ડ મહિલા બેંગલુરુથી પકડાઈ
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદ વિરુદ્ધની લડતમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ATSએ મંગળવારના રોજ અલકાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય સમા પરવીન નામની મહિલાને કર્ણાટકની રાજધાની બે?...
સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ
ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહેલ છે. પર્વતમાળામાં ગુફામાં બિરાજેલ મહાદેવ ભાવિકો માટે વિશેષ આધ્યાત્...
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ગોકુળના રમણરેતી ક્ષેત્રમાં શ્રીમદ્ ભાગવત કથા
ગોકુળનાં રમણરેતી ક્ષેત્રમાં ટાટમ્બરી આશ્રમમાં આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલ છે. કૃષ્ણની બાળલીલા ભૂમિ ગોકુળ મથુરા વિસ્તારમાં આવેલ રમ?...