સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી નહીં, પરંતુ 'સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી' બનાવવાને પ્રાથમિકતા આપીએ ...
સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ
ઐતિહાસિક સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ ભક્તો માટે દર્શનીય રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું આ સુવિધાયુક્ત દર્શન સ્થાન છે. ગૌતમી નદીનાં કિનારે પ્રાકૃત?...
જન્મદિવસ પ્રસંગે બગસરાના જરૂરીયાતમંદ પરીવારોએ ઉજવણી કરી
બાળ કેળવણી મંદીર બગસરાના શુભેચ્છક અને મુંબઈ સ્થિત મંજુલાબેન કિશોરભાઈ દડીયાએ તેમના જન્મદિવસની પ્રેરક રીતે ઉજવણી કરી છે. મંજુલાબેન હડિયાએ તેમના ૮૩માં જન્મ દિવસ નિમિત્તે, બગસરાના જરૂરીયાત?...
ડાંગ પોલીસે શરૂ કર્યું ‘પ્રોજેક્ટ દેવી’ : ડાકણ પ્રથાની સામે લડત, 50થી વધુ મહિલાઓનો બચાવ
સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેનારી સરકાર અને પોલીસની પહેલે હવે ડાંગ જિલ્લામાં મહત્વપૂર્ણ અવકાશ પામ્યો છે. ડાંગ જેવા અંતરિયાળ અને જનજાતિ પ્રધાન વિસ્તારો?...
પાટણ શહેરમાં સરસ્વતી નદીમાં વરસાદી નવા નીરના વધામણા – પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજન
ગુજરાત રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદના કારણે પાટણ શહેરની આતીત પવિત્ર મા કુંવારિકા સરસ્વતી નદીમાં નવા નીર પ્રવાહિત થયા છે. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ દ્વારા નદીના નવા નીરનું વધામણા કાર્...
તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ
તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભ...
જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુ
જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુએ રાજીપો વ્યક્ત...
હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું, વાદળ ફાટતાં 2 લોકોના મોત
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મંગળવારની રાત્રે પડેલા મોસળધાર વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ સમગ્ર શહેરમાં વિનાશ વેરાવ્યો છે. ખાસ કરીને મંડી શહેરના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ...
રાજ્યસભામાં આજે ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા, પીએમ મોદીની સંભવિત હાજરી
મંગળવારે, 29 જુલાઈ 2025ના રોજ રાજ્યસભામાં ‘ઑપરેશન સિંદૂર’ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા યોજાવા જઈ રહી છે, જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને વિદેશ નીતિ સાથે સંકળાયેલા મહત્વના મુદ્દા?...
ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસ્માત, બસ-ટ્રકની ટક્કર બાદ 18ના મોત, 20 ઈજાગ્રસ્ત
ઝારખંડના પવિત્ર ધાર્મિક સ્થળ દેવઘરમાં મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 કાવડિયાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં વધુમાં વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત?...