થરાદમાં એક જ પ્લોટનો બેવડો દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરનાર ઇસમ આખરે પોલીસના સકંજામાં
બનાસકાંઠા થરાદ-ધાનેરા હાઈવે પર ભારતમાલા નજીક જમીન છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિએ એક જ પ્લોટના બેવડા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ...
બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવા સંઘની માગ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે દ્વારા તાજેતરમાં જ બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવાની સમીક્ષાની માગ કરાઈ હતી. સંઘના મુખપત્?...
સેન્સેક્સ-નિફ્ટી સ્થિર રહ્યા, ટેક મહિન્દ્રા, ICICI બેંક, HDFC લાઇફ ટોપ લૂઝર
હાલના શેરબજારના પ્રવાહ પર નજર કરીએ તો આજે ફાર્મા, રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી રહી છે. ખાસ કરીને ટોરેન્ટ ફાર્મા અને ગ્રાન્યુલ્સના શેરમાં 1થી 1.5 ટકાનો ઉછાળો નોંધાયો છે. ?...
ભાવનગરનાં યોગ કાર્યકર્તા દિલીપ સોલંકી પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં
ભાવનગરનાં યોગ કાર્યકર્તા દિલીપ સોલંકી પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં છે. ઈશ્વરિયાના વતની અને પતંજલિ યોગ પરિવારના સાધકની સુરતમાં યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમમાં ન...
આજથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ, આધાર OTP વગર હવે નહીં મળે ટિકિટ
ભારતીય રેલવેના Tatkal ટિકિટ બુકિંગને લઈને આજે, 16 જુલાઈ, 2025થી, એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે. IRCTC (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા Tatkal ટિકિટ બુકિંગ માટે હવે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નં?...
આણંદ પાલિકા હવે કરમસદ – આણંદ મહાનગરપાલિકા, કેબિનેટે મંજૂરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આણંદ મહાનગરપા?...
કેન્દ્રીય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે ₹24,000 કરોડની મંજૂરી
આજના બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જે ભારતના કૃષિ, ગ્રીન એનર્જી અને અંતરિક્ષ ક્ષેત્રે નવી દિશા પ્રદાન કર?...
અમદાવાદ શહેરના 20 વર્ષ જૂના 4 બ્રિજનું AUDA દ્વારા થશે ઈન્સપેક્શન, દિલ્હીથી મંગાવ્યું ખાસ મશીન
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે આખા ગુજરાતમાં બ્રીજોની સ્થિતિને લઈને સરકાર સતર્ક બની ગઈ છે. રાજ્યભરના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા જૂના અને જર્જરિત બ્રીજોની તાકીદે તપાસ કર?...
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા
ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના અનેક માર્ગો અને પુલો પર અસર થઈ છે. ખાસ કરીને નર્મદા કેનાલ નેટવર્ક પર આવેલી પરિવહન સુવિધાઓની સ્થિતિને લઈને રાજ્ય સરકારે ગંભીરતા દાખવ?...
વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ
વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીઓનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક સીકલીગર ગેંગનો પર્દાફાશ કર્યો છે. દોઢ માસની અંદર પાંચ મકાનોમાં ચોરી કરતાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્ય?...