ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરિફિકેશન, રદ્દ કરવામાં આવશે આ લોકોના કાર્ડ
મૃત વ્યક્તિના આધારકાર્ડનો દુરુપયોગ ન થાય અને આધાર ડેટામાં ચોકસાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તમ?...
સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે. મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામક?...
વક્ફમાં કૌભાંડ કરીને સલીમખાન પઠાણે જમાલપુરમાં ગેરકાયદે ઊભી કરેલી 9 માળની ઇમારત પર ફર્યું AMCનું બુલડોઝર
અમદાવાદ મહાનગર પાલિકા (AMC)એ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી વધુ ઉગ્ર બનાવી છે અને તેની કાર્યવાહી અંતર્ગત 14 જુલાઈના રોજ જમાલપુરના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી વિવાદાસ્પદ “સના-7”...
ડ્રેગન કેપ્સૂલમાંથી બહાર નીકળ્યા શુભાંશુ શુક્લા, 18 દિવસ બાદ ધરતી પર પગ મૂક્યો
15 જુલાઈએ બપોરે 3:00 વાગ્યે એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની 18 દિવસની યાત્રા પછી પૃથ્વી પર પાછા ફર્યા. આ તેમની પહેલી અવકા?...
114 વર્ષની વયે વિશ્વપ્રસિદ્ધ દોડવીર ફૌજા સિંઘનું અવસાન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
વિશ્વના સૌથી વયોવૃદ્ધ મેરથોન રનર તરીકે જાણીતા ફૌજા સિંઘનું 114 વર્ષની વયે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, ફૌજા સિંઘ પોતાના ઘરની બહાર નિયમિત ચાલવા નીકળ્યા હતા ત્યાર?...
શુભાંશુ શુક્લા 18 દિવસ પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયામાં સફળ સ્પ્લેશડાઉન
૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની ૧૮ દિવસની સફર ?...
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો આપઘાત, બ્લેકમેલિંગથી કંટાળી પગલું ભર્યાની આશંકા
સુરતના કતારગામ વિસ્તારમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 19 વર્ષની ટ્યુશન શિક્ષિકાએ બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર, ય?...
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત
હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્વતીય પર્યટન સ્થળ ધર્મશાલાના ઈન્દ્રુનાગ વિસ્તારમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક ભારે દુઃખદ ઘટના બની છે, જેમાં ગુજરાતના અમદાવાદથી આવેલા 25 વર્ષના પર્યટક સતિષ રાજેશ?...
આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોન?...
અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે પ્રગતિ અહેવાલ રજૂ કર્યો : દૂધના ભાવમાં વધારો, દાણમાં ઘટાડો અને 700 કરોડથી વધુનું રોકાણ
આણંદ સ્થિત અમૂલ ડેરીના આગામી મહિનાઓમાં યોજાનારી નિયામક મંડળની ચૂંટણીની પૂર્વસંધ્યાએ વર્તમાન ચેરમેન વિપુલભાઈ પટેલે પોતાના અઢી વર્ષના કાર્યકાળના કામોનો વિસતૃત પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હત?...