‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ભારતની સંરક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવા પર ભાર મૂકતાં સ્પષ્ટ જણાવ્યું કે, આજના યુદ્ધો હવે માત્ર પરંપરાગત શસ્ત્રો અને ભૂતકાળની ટેક્નોલોજીથી નહિ, પર?...
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ
કેન્દ્ર સરકાર 21 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં કુલ 8 નવા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની અને તે પસાર કરવાની તૈયારીમાં છે. આ સત્ર અગાઉ 12 ઑગસ્ટ સુધી ચાલવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ...
ઓડિશામાં યુવતીના આત્મહત્યાના બનાવ બાદ જામનગરમાં ABVPના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું
જામનગર શહેરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા એક અત્યંત ઉગ્ર અને ભાવનાત્મક વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. લાલ બંગલા વિસ્તાર ખાતે ભેગા થયેલા કાર્યકરો દ્વારા પાટ...
ભાવનગરના તળાજામાં કારમાં બંધ થઈ ગયેલા 6 અને 4 વર્ષના ભાઈ-બહેનનો ગૂંગળામણથી કરુણ મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છાવી દીધી છે. અહીં ભાડે રહેતા પીથલપુર ગામના દિપક જયસુખભાઈ સોઢાતરના બે નાનકડા સંતાનો – 6 વર્ષીય ત?...
‘ઈરાનની બિન-જરૂરી મુસાફરી ટાળો..’- સંઘર્ષગ્રસ્ત ઇસ્લામિક દેશ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
ઇરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે તાત્કાલિક મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે હાલની અનિશ્ચિત અને તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈરાનમાં બિન-જરૂરી યા?...
ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્યાં, કહ્યું – રશિયા સાથે વેપાર મોંઘો પડશે…
નાટોના નવા મહાસચિવ માર્ક રુટેએ બુધવારે એક તીવ્ર અને ચોંકાવનારા ભાષામાં ચેતવણી આપી છે કે જો બ્રાઝિલ, ચીન અને ભારત જેવા દેશો રશિયા સાથે વ્યાપાર સંબંધો ચાલુ રાખશે, તો તેમના પર "ભારે ભરખમ સેકન્ડ?...
ગેમ રમવા મોબાઇલ માગતી 4 વર્ષની બાળકીની પિતાએ કરી નિર્દયતાપૂર્વક હત્યા
મુંબઈના સસૂન ડૉક પાસે મંગળવારે (15 જુલાઈ) સવારે દરિયામાંથી એક ચાર વર્ષની બાળકીનો મૃતદેહ મળવાની સાથે જ ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તેના સાવકા પિતા ઈમરાન શેખે જ ગુસ્સામાં તેમ?...
પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે, બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે
પવિત્ર શ્રાવણ માસના અવસરે અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે ખાસ ધાર્મિક પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા તેઓમાં શહેરના વિવિધ પવિત્ર મંદિરોના દર્શન કરી શકશે. આ યાત્રા માટે અમદાવાદ મ્?...
સમુદ્રીય શક્તિ વધારવા 5000 કરોડના ખર્ચે ભારતીય નૌસેના વિસ્તરણ માટે તૈયાર
ભારતના સમુદ્રવિશે વધતા વ્યૂહાત્મક મહત્વ અને ભારતીય નૌકાદળની ઊર્જાવાન હાજરીને વધુ મજબૂત બનાવવા માટે મુંબઈ સ્થિત 'મઝગાંવ-ડોક-શિપબિલ્ડર્સ લિમિટેડ' (MDL) દ્વારા રૂ. 4000 થી 5000 કરોડની વિશાળ વિસ્તરણ ય?...
સાત વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકનાર હત્યારો પિતા ઝડપાયો
ખેડા જિલ્લાના કપડવંજમાં પુત્ર મોહમાં અંધ બનેલા કળયુગી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલામાં આતરસુંબા પોલીસે ફરીયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી હતી. ક?...