સ્વામી વિવેકાનંદનું એ ઐતિહાસિક ભાષણ, જેનાથી વિશ્વફલક પર સ્થાપિત થયો હતો ધર્મધ્વજ
સ્વામી વિવેકાનંદનું 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં આપેલું ભાષણ માત્ર એક ધાર્મિક પ્રતિનિધિનું સંબોધન નહોતું, પરંતુ તે વિશ્વ ઇતિહાસના પાનાંમાં લખાયેલું એક ઐતિહાસિક પ્ર?...
સરકાર અને પક્ષ દ્વારા છત્તીસગઠ, પંજાબ અને ગુજરાતના બનાસકાંઠાના પુર ગ્રસ્ત વિસ્તારમાં જીવનજરૂરિયાતની તમામ વસ્તુની કિટ મોકલવામાં આવી
બનાસકાંઠામા પુરની સ્થિતિ સર્જાઇ હોવા છતા કોંગ્રેસના સાંસદ જનતા વચ્ચે પહોંચ્યા નથી તે આપણા માટે દુખદ છે. – રજનીભાઇ પટેલ રાજય સરકાર અને ભાજપા દ્વારા પંજાબમાં 11 -11 જેટલા વેગનોમા રાહત સામગ્રી ?...
નડીયાદ : ધર્માંતરણ કરાતું હોવાનો આક્ષેપ, હિન્દુ ધર્મ સેના એ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હો?...
Gen-Z વિરોધ પ્રદર્શનોથી માનસરોવર યાત્રા પર અસર, ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઈઝરી
નેપાળમાં ચાલી રહેલા ઝેન-જી વિરોધ પ્રદર્શનને કારણે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રાજકીય અસ્થિરતા એટલી વધી ગઈ છે કે અનેક મંત્રીઓ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ રાજીનામાં આપી દીધા છે...
સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ ચાલ, PSU બેંકનો શેર ચમક્યો
આજે ભારતીય શેરબજારો મિશ્ર સંકેતો સાથે ખુલ્યા છે. વૈશ્વિક સ્તરે મળેલા મિશ્ર ટ્રેન્ડનો સીધો પ્રભાવ દેશના ઈક્વિટી માર્કેટમાં જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારોમાં ગઈકાલે ભારે અસ્થિરતા રહી હતી. ...
આમ આદમી પાર્ટીની સુરત શાખાના ફેસબુક પેજ પરથી ઉશ્કેરણીજનક પોસ્ટ, કાર્યવાહીની માંગ
વર્તમાનમાં નેપાળ ગંભીર રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની સરકારે લીધેલી કાર્યવાહી સામે યુવાનો રોડ પર ઉતરી ગયા છે અને આ પ્રદર્શનોએ ઝડપથી હિંસક સ્વરૂપ ?...
NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન બન્યા દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ
ભારતના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ યોજાયેલી આ ચૂંટણીમાં એનડીએ (NDA)ના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન સ્...
સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ : નર્મદા ખાતે સેવા પખવાડિયાની કાર્યશાળા યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, નર્મદા જિલ્લાના શ્રી કમલમ્ ખાતે "સેવા પખવાડિયા" કાર્યક્રમની કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા "સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ"ના ઉદ્દ?...
ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા
ભારત પોતાની નૌસેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે હવે પરમાણુ ઉર્જાથી ચાલતું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિશાલ બનાવવાના માર્ગે આગળ વધી રહ્યું છે. 6 ઓગસ્ટ 2025ના રોજ રક્ષા મંત્રાલયે “ટેકનોલોજી પર્સપ...
કોણ છે 36 વર્ષનો સુદન ગુરુંગ? જેણે નેપાળમાં સત્તાના પાયા હલાવી નાંખ્યા
નેપાળમાં આઠ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક ચળવળનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ દિવસની સવારમાં, એક કૉલ પર લાખો વિદ્યાર્થી-યુવાનો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. તેમના મનમાં વર્ષ?...