ગુજરાત-કેડરના IPS અધિકારી મનોજ શશિધર બન્યા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર
ગુજરાત કેડરના 1994 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી મનોજ શશિધરને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)માં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે મહત્વપૂર્ણ નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂક સાથે તેઓ હવે એજન્સીમાં ...
‘કોમ્યુનિટી નોટ્સ દરેકને સુધારે છે, કોઈ અપવાદ નહીં’: નવારોના ‘પ્રોપગેન્ડા’વાળા આરોપ બાદ મસ્કનો જવાબ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી, જેના પરિણામે સોશિયલ મીડિયા પર તેમની કટાક્ષ અને મજાક થઈ રહી છે. નવારોએ એક્સ (...
રામદેવપીર નોરતાં પ્રસંગે સણોસરામાં દાનેવ આશ્રમમાં યોજાયેલ નવચંડી યજ્ઞ
સણોસરામાં દાનેવ આશ્રમમાં રામદેવપીર નોરતાં પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞમાં ભાવિકો જોડાયાં. નિરુબાપુનાં સાનિધ્ય સાથે બાર દિવસનાં યજ્ઞની ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ થઈ. ભાદરવા માસમાં સુદ પક્...
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ વ્યાખ્યાન આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્ર?...
પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’
જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરની બેઠકમાં કરેલા નિર્ણયોને કારણે ભારતના ટેક્સ સ્ટ્રક્ચરમાં મોટો બદલાવ આવ્યો છે. કાઉન્સિલે હવે બે જ સ્લેબ – 5% અને 18% – અમલમાં મૂક્યા છે, જ્યારે હાલના 12% અને 28% ના સ્લે?...
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણેય આરોપી પોલીસના સકંજામાં
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ લોકોના ડોક્યુમેન્ટ લઈ દાનની રકમ આપવાની લાલચ આપી અલગ અલગ બેંકમાં તેમના ખાતા ખોલાવી ત્રણ ઈસમોએ શેર બજારમાં ટ્રેડિંગના નામે તેમના ખાત...
સુરતના ટ્રી ગણેશનું ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન
સમગ્ર દેશમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે સુરતના પર્યાવરણપ્રેમી અને “ગ્રીનમેન” તરીકે જાણીતા વિરલ દેસાઈએ પર્યાવરણ જાગૃતિ માટે શરૂ કરેલી અનોખી પહેલ ટ્રી ગણેશને અદભૂત માન્યતા મળી છે. એશિયા બુક ઑ...
અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ઓગસ્ટ મહિનામાં ચિંતાજનક સ્તરે પહોંચી હતી. ખાસ કરીને મધ્યઝોનના ખાડીયા, જમાલપુર, દરિયાપુર તેમજ પૂર્વના ગોમતીપુર અને દક્ષિણઝોનના બહેરામપ...
આજથી દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક, રિફૉર્મ પર થશે ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જે મોટા GST સુધારાનો સંકેત આપ્યો હતો, તે હવે વાસ્તવિક રૂપ લેવા જઈ રહ્યો છે. આ સંદર્ભમાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે 3 અને 4 સપ?...
ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા નાગરિકોને સસ્તી વીજળી ઉપલબ્ધ થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ઊર્જામંત્રી કનુ દેસાઈએ 2 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કર્યું કે 1 જુલા?...