અમદાવાદમાં 274 જર્જરિત ઇમારતો જોખમી જાહેર: રથયાત્રા અને ચોમાસા પહેલાં AMC એલર્ટ
અમદાવાદ શહેરમાં આવનારી અષાઢી બીજની રથયાત્રા અને ચોમાસા પહેલાં સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં શહેરની 274 ઇમાર?...
વલસાડમાં ફેક આઈડીથી યુવતીને ફસાવવાનો મામલો: લગ્ન બાદ સામે આવી અસલી ઓળખ
વલસાડ જિલ્લામાં સોશિયલ મીડિયા મારફતે ઓળખ બનાવી એક યુવતી સાથે છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપીએ ખોટી ઓળખ બનાવી મિત્રતા કેળવી અને લાંબા સમય સુધી પોતાની અસલી ઓળખ છુપાવી રાખીને યુવ...
બનાસકાંઠા: કાણોદર-પાલનપુર હાઈવે પર ઇલેક્ટ્રિક રિક્ષામાં આગ, ચાલકનો ચમત્કારી બચાવ
બનાસકાંઠા જિલ્લાના કાણોદર-પાલનપુર હાઈવે પર એક ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષામાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પાલનપુરની એક ખાનગી આઈસ્ક્રીમ કંપનીની ડિલિવરી માટે જઈ રહેલી આ રિક્ષામાં અધવચ...
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો: ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં ઉછાળો
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. મે મહિનાની શરૂઆતમાં જ ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદ મ્યુનિસિ...
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં ડિજિટલ સેન્સસનો રોડમેપ તૈયાર, ‘Self-Enumeration’થી લોકો જાતે ભરી શકશે માહિતી
ભારતમાં 16 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાનારી ‘વસ્તી ગણતરી 2027’ હવે ટેકનોલોજી આધારિત અને ડિજિટલ સ્વરૂપમાં આગળ વધવા જઈ રહી છે. ગુજરાતમાં ડિરેક્ટર ઓફ સેન્સસ ઑપરેશન્સ દ્વારા સમગ્ર પ્રક્રિયા માટે ?...
પીપાવાવ પોર્ટ વિસ્તરણને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, NGTના આદેશમાં દખલ કરવાનો ઇનકાર
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે મોટો રસ્તો સાફ થયો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરી (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લિયરન્સને પડકાર?...
ચૂંટણી પંચનું મોટું અભિયાન: ‘SIR’ ત્રીજો તબક્કો શરૂ થવા તૈયાર, 40 કરોડ મતદારો આવરી લેવાશે
ભારતીય ચૂંટણી પંચ (ECI) દેશભરમાં મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા વધારવા માટે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ના ત્રીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં કેરળ, આસામ, તમિલનાડુ, પશ?...
સુરેન્દ્રનગરના ત્રણ મિત્રો માટે મહાકાલ યાત્રા બની અંતિમ સફર, બદનાવર નજીક કાર ખાઈમાં ખાબકી – બેના મોત, એક ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ યુવાનો માટે ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાની યાત્રા દુઃખદ અંત સાથે પૂર્ણ થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાન?...
સુરતના લાલગેટમાં ચોંકાવનારી ઘટના : 5 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય, કિશોર વિરુદ્ધ POCSO હેઠળ કેસ
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી બાળ સુરક્ષાને ઝંઝોળી નાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક મસ્જિદના બાથરૂમમાં 5 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે 15 વર્ષી?...
મહેસાણા મનપા ચૂંટણીમાં હિંસક અથડામણ, ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીથી હત્યા
મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીય તણાવ હિંસામાં ફેરવાયો છે. વોર્ડ નં. 4 વિસ્તારમાં થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીના હુમલામાં મોત નીપજતા સમ...