સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો: બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં ભારે ઘટાડો
આજે સવારના ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના રોકાણકારો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, ખાસ કરીને ચાંદીમાં ભારે વે...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે
અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA) પર દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેન્દ્ર સરકારે તેને ભારત માટે મોટી જીત તરીકે રજૂ કર્યું છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વિશ?...
અસારવા–ઉદયપુર શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે, ગુજરાતને મળશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન
ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે ...
PM નરેન્દ્ર મોદી કાલે આસામમાં નવી ઇમરજન્સી એર સ્ટ્રિપનું ઉદ્ઘાટન કરશે
આસામના ડિબ્રુગઢ જિલ્લાના મોરન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-2) પર બનાવવામાં આવેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું આવતીકાલે, 14 ફેબ્રુઆરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામ?...
સેવા તીર્થ ઉદ્ઘાટન : PM મોદી આજે કરશે નવા હાઇટેક સરકારી સંકુલનું લોકાર્પણ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 13 ફેબ્રુઆરીએ નવા સરકારી સંકુલ “સેવા તીર્થ”નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલું આ આધુનિક સંકુલ દેશની વહીવટી વ્યવસ?...
ઉત્તર કોરિયામાં ઐતિહાસિક પગલું! કિમ જોંગ ઉનની 13 વર્ષની પુત્રી સત્તા વારસદાર તરીકે ચર્ચામાં
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન (Kim Jong Un)એ પોતાના રાજકીય ઉત્તરાધિકારી અંગે મહત્વપૂર્ણ સંકેત આપતા પોતાની લગભગ 13 વર્ષની પુત્રી કિમ જૂ-એ (Kim Ju Ae)ને આગામી નેતૃત્વ માટે આગળ લાવવાનો નિર્ણય કર્ય...
સિએટલ પોલીસ કાર અકસ્માત કેસમાં ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને મળશે ₹262 કરોડનું વળતર
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને અંતે ન્યાય મળ્યો છે. વર્ષ 2023માં બનેલી આ દુઃખદ ઘટનાને લઈને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ?...
સ્પીકર ચેમ્બર વિવાદ ગરમાયો : કિરેન રિજિજુએ વીડિયો જાહેર કર્યો, કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલી એક ઘટનાનો વીડિયો જાહેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી છે. રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદે?...
UNSC અહેવાલમાં મોટો ખુલાસો : લાલ કિલ્લા હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ, મસૂદ અઝહર અંગે ચોંકાવનારી માહિતી
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) અને તેના નેતા મસૂદ અઝહર અંગે મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ગત 9 નવેમ...
દ્વારકા સનાતન તીર્થમાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ
સનાતન તીર્થ સ્થાન દ્વારકામાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ વ્યક્ત થયો છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની સંવેદના પિડા સંદર્ભે અહીંયા રામકથામાં આ સામે નિવેદન થયું છે. મોરારિબ?...