ઉત્તરાખંડમાં મદરેસા બોર્ડ રદ, રાજ્યપાલે ‘અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને આપી મંજૂરી
ઉત્તરાખંડમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક બદલાવ આવ્યો છે. રાજ્યના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંઘે ‘ઉત્તરાખંડ અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને મંજૂરી આપતા રાજ્યમાં મદરેસા બોર્ડ હવે અસ્તિત...
ATSએ છાંગુર પીર અને ગેંગ વિરુદ્ધ ધર્માંતરણ, વિદેશી ફન્ડિંગ અને શરિયા લાગૂ કરવાના ષડ્યંત્રમાં ચાર્જશીટ દાખલ કરી
ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) દ્વારા છાંગુર પીર અને તેના સાથીઓ વિરુદ્ધ એક વ્યાપક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં વિદેશી ફન્ડિંગના જોરે ગેરકાયદેસર ધર્માંતરણના રેકેટ ચલાવવાન?...
‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ
વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આયોજિત અરાવલી સમિટમાં ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેની દૃઢ સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્?...
સેન્સેક્સ 388 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,200ની નજીક, પાવર ગ્રીડ કોર્પ, કોલ ઈન્ડિયા, જિયો ફાઇનાન્શિયલ ટોપ ગેઇનર્સ
સવારે 10:04 વાગ્યે બજારે ઉલટફેરની ચેતવણી આપી હતી, અને ખરેખર ત્યારથી બજારમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી. નિફ્ટી શરૂઆતમાં તેજી સાથે ખુલ્યો હતો, પરંતુ ઝડપથી વોલેટિલિટી વધી અને કેટલાક સેક્ટરમાં ભ?...
સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા ટ્રાન્સપોર્ટર મનીષ શાહને નોટિસ આપવામાં આવી
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા મનીષ શાહ પ...
જાપાનના 140 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન સાને તાકાઈચી બનશે
જાપાનના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ આવી છે, કારણ કે 140 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા વડાપ્રધાન બનવાનો છે. જાપાનની સત્તારુઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ શનિવારે પોતાના નવા અધ્યક્ષ તરીક?...
પંજાબમાં ‘જય શ્રીરામ’ બોલ્યા બાદ હિંદુ યુવક પર હુમલો, ઇસ્લામી ટોળાએ ‘અલ્લાહુ અકબર’ નારા લગાવવા દબાણ કર્યા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં શરૂ થયેલા ‘આઈ લવ મુહમ્મદ’ મુદ્દે ચાલેલા વિવાદની લહેર હવે પંજાબના જાલંધર સુધી પહોચી છે, જ્યાં શુક્રવારની સાંજે એક હિંદુ યુવક સાથે ‘જય શ્રી રામ’ બોલવાના કારણે ઇસ્લા?...
નડિયાદ મનપાના નાયબ મ્યુનિ. કમિશનર દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરાયું
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સફાઈ વ્યવસ્થા સુચારૂ રીતે અમલમાં રહે તે હેતુસર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિ?...
ઓપરેશન ગાંડિવ દ્વારા ભારતના “બ્લેક કેટ” કમાન્ડો NSG એ 1 મિનિટમાં આખો દેશ કર્યો સીલ
પહેલગામ આતંકવાદી હુમલાની ઘાતક ઘટનાઓ બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાન આધારિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરીને વિશ્વને બતાવી દીધું કે ભારત કોઈપણ પરિસ્થિતિમાં આતંકવાદને બરબ?...
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLAના હુમલામાં 7 મોત, બાતમીદાર શાકિર પણ શહીદ
બલોચ લિબરેશન આર્મીએ (BLA) બલૂચિસ્તાનમાં 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણ અલગ-અલગ હિંસક હુમલાઓમાં સાત પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓની હત્યાની જવાબદારી લીધી છે. આ હુમલામાં છ પાકિસ્તાની સૈનિકો અને એક સ?...