લંડન પહોંચ્યા PM મોદી, ભારતીય સમુદાય દ્વારા હર્ષભર્યું સ્વાગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કાના ભાગરૂપે ગુરુવાર, 24 જુલાઈ, 2025ના રોજ બ્રિટનની રાજધાની લંડન પહોંચ્યા, જ્યાં તેમણે તેમના આગમન સાથે જ ભારતીય સમુદાયના લોકોમાં ઉલ્?...
ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર લખાયા આપત્તિજનક નારા
ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી એક ગંભીર ઘટના ફરીથી સામે આવી છે. મેલબર્નમાં આવેલા એક સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર નફરતભર્યા અને વંશીય ટિપ્પણીઓ સાથે ?...
વડાપ્રધાન મોદી લંડન પહોંચ્યા, ભારત-બ્રિટન વચ્ચે આજે ઐતિહાસિક સમજૂતિ થશે, FTA લાગુ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત દૌરિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ મુલાકાત દરમિયાન ભારત અને યુકે વચ્ચે વર્ષો સુધી ચાલી રહેલી ચર્ચાઓ બાદ આજે ફ્રી ટ્રેડ ...
સિંગાપુરનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ, ભારતે વિઝા ફ્રી એન્ટ્રી સાથે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી
પાસપોર્ટ વિશ્વમાં મુસાફરી માટેનો અગત્યનો દસ્તાવેજ છે, જે દરેક દેશ પોતાના નાગરિકોને વિદેશ યાત્રા માટે આપે છે. દરેક દેશના પાસપોર્ટનું આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ તેના વિઝા-ફ્રી પ્રવેશની ક્ષમ...
‘ભારતે મદદ ના કરી હોત તો આજે નાદાર બની ગયા હોત’: પડોશી દેશના પૂર્વ પ્રમુખનું નિવેદન
ભારત અને માલદીવ વચ્ચે વર્ષો જુનો દ્વિપક્ષીય સહયોગ હવે ફરીથી મજબૂતીની દિશામાં આગળ વધી રહ્યો છે. તાજેતરમાં માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારત દ્વારા મળેલી આર્થિક સહાય અંગે ખૂબ જ ભ?...
દુનિયાના સૌથી ગરીબ ગણાતા દેશની GDP રાતોરાત 30% વધી ગઈ
આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઇજીરિયાએ તાજેતરમાં એવું પગલું ભર્યું છે જે દુનિયાના અગ્રણી દેશો પણ અત્યાર સુધી નહીં લઈ શક્યા હોય. નાઇજીરિયાએ પોતાના GDP (સાંઘ્યિક ઉત્પાદન મૂલ્ય)ની ગણતરી...
5 વર્ષ બાદ ભારત ચીનના નાગરિકોને વિઝા આપશે, ભારત સરકારનો મોટો નિર્ણય
ભારત સરકારે પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવા ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય 24 જુલાઈ, 2025થી અમલમાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા બુધવારે આ જાહેર?...
ગાઝામાં ભયંકર ભૂખમરો હોવાનો હમાસનો દાવો, ઇઝરાયેલે પાડ્યો ફોડ – ‘સંયુક્ત રાષ્ટ્રે રોકી રાખી છે સહાય’
ગાઝા પટ્ટીમાં હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન માનવીય સંકટને લઈને વિવાદ વધતો ગયો છે. તાજેતરમાં હમાસે દાવો કર્યો હતો કે ગાઝામાં ભૂખમરાની સ્થિતિ વિકટ બની ગઈ છે અને એ માટે ઇ...
UNSCમાં ભારતે પાકિસ્તાન માટે કહ્યું – ‘દેવામાં ડૂબેલું આતંકવાદી દેશ, શાંતિ ચર્ચાનો હકદાર નથી’
યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની તાજેતરની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર કડક અને સ્પષ્ટ પ્રહાર કર્યો છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ, એમ્બેસેડર પર્વથાનેની હરીશે પાકિસ્તાનને “કટ્ટર...
ઈન્ડોનેશિયાના દરિયામાં જહાજમાં લાગી આગ, 280 યાત્રિકો હતા સવાર, 5નાં મોતની પુષ્ટિ
ઈન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી વિસ્તારમાં આવેલા એક ટાપુ નજીક દરિયાઈ જહાજમાં લાગી ગયેલી વિકરાળ આગની ઘટનાએ ભારે હડકંપ મચાવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે “કેએમ બાર્સિલોના 5” નામનું યાત્રિક જ?...