સ્પોર્ટસ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે આંતરાષ્ટ્રીય બાલીકા દિવસની ઉજવણી કરવામાં આવી
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે 11 ઓક્ટોબર, 2024ના રોજ આંતરાષ્ટ્રીય બાલીકા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં 181 અભ?...
ઠાસરા પો.સ્ટે હદ વિસ્તારમાથી ૨.૮૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટ?...
ખેડા જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી
શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી થી દેશના વડાપ્રધાન બનવા સુધીની ૨૩ વર્ષની વિકાસ યાત્રાની સફળાતાની વાતને સામાન્ય માણસ સુધી પહોંચાડવા તથા ભારતના વિકાસ માટે કટિબદ્ધ થવા રાજ્યભ...
ખેડા જિલ્લાના નડિયાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૫ ફુટ ઊંચા રાવણના પુતળાનું દહન થશે
નવરાત્રીના નવ દિવસ બાદ દશમા દિવસે શનિવારે દશેરાની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે, જેને લઈ નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડમાં 55 ફુટ ઊંચા રાવણ બનાવાશે અને દહન કરાશે. આ ...
ધરમસિંહ દેસાઇ ટેકનિકલ હાઈસ્કુલ,નડિયાદ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી હેતુ તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવાનુ આયોજન છે. જે અંતર્ગત ખે?...
જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ ૨૦૨૪ ઉજવણીના આયોજન માટે બેઠક યોજાઈ
"નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના અન?...
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન વિતરણનો પ્રારંભ
ડાકોર મંદિર પ્રશાસન દ્વારા પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું છે, જે દિવસ અને સાંજે એમ બે ટાઈમ ધમધમશે, ગૌશાળા પાસે યાત્રિ નિવાસ નજીક આ ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે, સોમવારે પ્રથમ દિવસે 200થી વધુ દર્શન?...
યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થે પધારતા તમામ ભક્તો વિના મૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે
ગુજરાતમાં વિરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સતાધાર, સાળંગપુર વડતાલ સહિતના અનેક મંદિરોમાં ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવતી હોય છે. ત્યારે ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા આ?...
નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ત્રીજા નોરતે ભાવભક્તિપૂર્વક ગરબાની ઉજવણી
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સ...
સિધ્ધિ વિનાયક મંદિર, મહેમદાવાદ ખાતે નશાબંધી વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લાના મહેમદાવાદ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે નશાબંધી અને આબકારી ખાતુ તેમજ નશાબંધી મંડળ,ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર,મહુધાના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ કાઉન્સેલિં?...