પ્રથમ વિકેન્ડમાં 50 હજારથી વધુ લોકો અભિવ્યક્તિમાં ઉમટ્યાં, સાહિત્ય-નૃત્યનો અનોખો સંગમ
ટોરેન્ટ ગ્રુપ સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની અનોખી પહેલ ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’એ આ વર્ષે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. પ્રોજેક્ટના ત્રણેય સ્થળ...
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર, PM મોદી રહેશે હાજર
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે 20 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ ...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની પહેલી ધરપકડ, ઉમરનો સહયોગી અને કારનો માલિક આમિર રાશિદ ઝડપાયો
દિલ્હી બ્લાસ્ટ ઘટનાને લઈને હવે એજન્સી વધુ સક્રિય થઈ ચૂકી છે. આ ઘટના મામલે NIAએ પહેલી ધરપકડ પણ કરી લીધી છે. એજન્સીએ ફિદાયીન આતંકી ઉમર નબીના સહયોગી આમિર રાશિદ અલીની ધરપકડ કરી છે. બ્લાસ્ટ થયેલી કાર...
અલ ફલાહ યુનિવર્સિટી સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ દરમ્યાન અલ ફલાહ યુનિવર્સિટી ફરી એકવાર કાયદાકીય તપાસના કટઘરામાં આવી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે UGCની ફરિયાદના આધારે યુનિવર્સિટી સામે બે અ...
2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર
બિહાર ચૂંટણીના નબળા પરિણામો આરજેડી (RJD) માટે લાંબા ગાળે ગંભીર રાજકીય અસર ઉભી કરી રહ્યા છે. પાર્ટીએ 143 બેઠકો પર ચૂંટણી લડી છતાં માત્ર 25 બેઠકો જ જીતવાથી તેની વિધાનસભાની શક્તિ ઘણી ઘટી ગઈ છે. આ કારણસ?...
PM મોદી ગુજરાત પ્રવાસે : દેવમોગરા ધામે પૂજા, ડેડિયાપાડામાં સંબોધન શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ફરી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે તેઓ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં હાજરી આપી હતી. હવે તેઓ ગુજરાતના આદિવાસી પટ?...
15 નવેમ્બરે ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સુરતના નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જે દેશની આધુનિક ટેકનોલોજી અને આદિવાસી વિકાસ બંનેને સમર્પિત રહેશે. સવારે તેઓ સુરત પહોંચીને નિર્માણાધીન બુલેટ ટ્?...
મૌલવીએ હિન્દૂ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, ધર્માંતરણની આપતો હતો ધમકી
અંકલેશ્વર નજીક આવેલા એક ગામમાં મદ્રેસાના મૌલવી દ્વારા હિંદુ મહિલાની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી મૌલવી અઝ્વદ બેમાતનો પરિચય મહ?...
ઇન્દ્રવર્ણા ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાટલા પરિષદ – ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે ગ્રામજનોને આમંત્રણ
ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ઐતિહાસિક ઉજવણીને અવસરે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે 13મી ન...
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મુકુલ રૉયને હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
કોલકત્તા હાઇકોર્ટ દ્વારા 13 નવેમ્બરે આપવામાં આવેલો નિર્ણય પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો ફેરફાર લાવનાર પુરાવો બની રહ્યો છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય મુકુલ રોયને કોર્ટએ દલબદલ વ?...