વૈરાગ્ય બહારથી ન આવે, ભીતરથી જ પ્રગટ થાય – મોરારિબાપુ
રાધાજીની નગરી બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા 'માનસ ગૌસૂક્ત' પૂર્ણાહુતિ કરતાં કથા પ્રસંગોનાં વર્ણન સાથે મોરારિબાપુએ કહ્યું કે, વૈરાગ્ય બહારથી ન આવે, ભીતરથી જ પ્રગટ થાય. સુપ્રસિદ્ધ ગૌસે?...
ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક – મોરારિબાપુ
બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા 'માનસ ગૌસૂક્ત' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક રહી છે, જેમાં સૌનું યોગદાન રહેલું છે. રામકથામાં લોકસભા અધ્યક્?...
શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં સોમવારથી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન
ગોસ્વામી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં આગામી સોમવારથી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન થયું છે. અહીંયા તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્મા...
રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના
રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત થઈ છે. શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫ હજાર સહાયતા અર્પણ થશે. ભાવનગર મહુવા રેલગાડી અડફેટે સણોસરા નજીક ઈશ્વ...
રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
ભાવનગર જિલ્લાનાં મોટા ખોખરાનાં વતની રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી. સ્વર્ગસ્થ જવાન જયદીપભાઈ ડાભીનાં પરિવારને રૂપિયા ૨૫ હજા?...
માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે. કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ મોરારિબાપુ પર્યાવરણ ?...
એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – મોરારિબાપુ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા શિબિરમાં 'લોકભારતીત્વ' ગુણ સંબંધે મોરારિબાપુએ તેમનાં પ્રવચનમાં એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્ર?...
માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં મોરારિબાપુ
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ ભગુડામાં માંગલમાં તીર્થધામમાં 'માંગલ શક્તિ સન્માન' સાથે સંતવાણી લોકડાયરો યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં માંગલધામનો પાટોત્સવ એ હવે 'પરમઉત્સ...
કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂ?...
સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. – મોરારિબાપુ
ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને 'હનુમંત સન્માન' અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવા...