વડાપ્રધાન મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’, બંને દેશો વચ્ચે 4 મહત્ત્વપૂર્ણ કરાર અંગે સમજૂતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઘાનાની બે દિવસની ઐતિહાસિક દ્વિપક્ષીય મુલાકાતે પધાર્યા, જે પશ્ચિમ આફ્રિકા માટે તેમની પ્રથમ સફળ રાજકીય યાત્રા છે. તેઓ જ્યારે ઘાનાની રાજધાની અક્રાના કોટોકા આ...
પીએમ મોદીએ શરૂ કરેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 10 વર્ષ અને અગણિત સિદ્ધિઓ : શહેરથી લઈને છેવાડા સુધી પહોંચી કનેક્ટિવિટી
છેલ્લા એક દાયકામાં ભારતે અભૂતપૂર્વ પરિવર્તન જોયા છે. તે પૈકીનું એક પરિવર્તન છે ભારતની બદલાતી તસવીર અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન. ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી આજે ભારત અનેક સિદ્ધિઓને સર કરીને વિશ્?...
આવતીકાલથી પીએમ મોદી 8 દિવસમાં 5 દેશના પ્રવાસે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 જુલાઈથી શરૂ થતી આઠ દિવસીય વિદેશ યાત્રા પાંચ વ્યૂહનૈતિક રીતે મહત્ત્વ ધરાવતા દેશોની મુલાકાત સાથે ભારતના વૈશ્વિક રાજદ્વારી દક્ષતાના નવા અધ્યાયની શરૂઆત કરે છે. તે?...
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્રતિક્રિયા, નાણામંત્રીએ કહ્યું, ‘શરતો લાગુ થશે…’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ ભારતે જવાબ આપ્યો છે. ટ્રમ્પે અમેરિકા-ભારત વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ સમજૂતી થવાની હોવાની જાહેરાત કર...
2થી 9 જુલાઈ દરમિયાન વિદેશ યાત્રાએ પીએમ મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 9 જુલાઈ 2025 દરમિયાન એક સપ્તાહની બહુમહત્ત્વની વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે, જ્યાં તેઓ પાંચ દેશોની મુલાકાત લેશે અને બ્રાઝિલમાં યોજાનારી BRICS શિખર સંમેલનમાં પણ ભાગ ...
વડાપ્રધાન મોદીએ ISS જનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 28 જૂને ભારતીય વાયુસેના (IAF)ના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરીને તેમના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીના ઐતિહાસિક સફરની પ્રશંસા કરી. ગ્રુપ કેપ્ટન...
રાજપીપલામાં ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન
આ પવિત્ર યાત્રામાં સમસ્ત હિન્દુ સમાજના ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈને ભગવાનના દર્શનનો લાભ લીધો. રથયાત્રાને નગરના વિવિધ વિસ્તારોમાં સમાજના અગ્રણીઓ અને ભક્તો દ્વારા ઉષ્માભેર વધાવવામ...
ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી ‘રૉ’ ના નવા પ્રમુખ બન્યાં પરાગ જૈન
ભારતની અગ્રણી વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) હવે નવા નેતૃત્વ હેઠળ કાર્ય કરશે. પરાગ જૈન, પંજાબ કેડરના 1989 બેચના હોશિયાર અને અનુભવી IPS અધિકારી, રૉના નવા સેક્રેટરી (ર) – એટલે કે ?...
આચાર્ય વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન પીએમ મોદીને ‘ધર્મ ચક્રવર્તી’ના બિરુદથી સન્માનિત કરાયા
28 જૂન, શનિવારે, યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "ધર્મ ચક્રવર્તી" બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે, ઉપસ્?...
ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્ડ ડીલ, હિન્દ મહાસાગરમાં દબદબો વધશે
ભારતની અગ્રણી સંરક્ષણ શિપબિલ્ડિંગ કંપની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા શ્રીલંકાના કોલંબો ડોકયાર્ડ પીએલસી (CDPLC)માં નિયંત્રણ ભાગીદારી મેળવવાનો કરાર માત્ર એક વેપારિક સોદો નથી, પરંત...